Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત જાણીતા અભિનેતા ગિરીશ કર્નાડનુ નિધન

જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત જાણીતા અભિનેતા ગિરીશ કર્નાડનુ નિધન
Webdunia
સોમવાર, 10 જૂન 2019 (10:12 IST)
પોતાના દમદાર અભિનયથી ફેંસના દિલો પર રાજ કરનારા ફેમસ એક્ટર અને કન્નડ સાહિત્યકાર ગિરીશ કર્નાડનુ 81 વર્ષની વયમાં નિધન થઈ ગયુ છે. તેમના નિધનનુ કારણ મલ્ટીપલ ઓર્ગેનનુ ફેલ થવુ છે. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની સારવાર ચાલી રહી હતી. 
 
ગિરીશ કર્નાડને અંતિમવાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર જીંદા હૈ માં જોવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં સલમાન ખાનને જુદા જુદા મિશન પર મોકલનારા અભિનેતા ગિરીશ કર્નાડ જ હતા. 
 
ગિરીશ કર્નાડને 1978માં આવેલ ફિલ્મ ભુમિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને 1998માં સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગિરીશ કર્નાડ એવા અભિનેતા છે જેમણે કમર્શિલ સિનેમા સાથે સમાનાંતર સિનેમા માટે પણ જોરદાર કામ કર્યુ. ગિરીશે કન્નડ ફિલ્મ સંસ્કાર (1970)થી પોતાની એક્ટિંગ અને સ્ક્રીન રાઈટિગ્ન ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં કન્નડ સિનેમાના પ્રથમ પ્રેજિડેંટ ગોલ્ડન લોટસ એવોર્ડ જીત્યો.  બોલીવુડમં તેમની પહેલી ફિલ્મ 1974માં આવેલ જાદુ કા શંખ હતી. બોલીવુડ ફિલ્મ નિશાંત(1975), શિવાય અને ચૉક ઈન ડસ્ટરમાં પણ કામ કર્યુ હતુ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

હોળી પહેલા ઘરે જ બનાવો બજાર જેવી સફેદ ચિપ્સ, ફક્ત 5 રૂપિયાની આ વસ્તુ ઉમેરો.

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

ખજૂર ડ્રાય ફ્રુટ્સ શેક કેવી રીતે બનાવશો

આગળનો લેખ
Show comments