Dharma Sangrah

Sawan Tuesday: શ્રાવણના પહેલા મંગળવારે ભૂલથી પણ ન કરો આ કામ, અશુભ રહેશે

Webdunia
મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (00:19 IST)
આમ તો શ્રાવણનો આખો મહિનો શુભ હોય છે. પરંતુ શ્રાવણમાં આવતા મંગળવારનું વિશેષ મહત્વ છે. કારણ કે જેમ શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે, તેમ મંગળવાર હનુમાનજી સાથે સંબંધિત છે. શ્રાવણમાં આવતા મંગળવારે, મંગલા ગૌરી વ્રત (મંગલા ગૌરી વ્રત 2024) પણ મનાવવામાં આવે છે, જેમાં માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ કારણોથી શ્રાવણ મંગળવારનું મહત્વ અનેકગણું વધી જાય છે.
 
ભગવાન શિવ, માતા પાર્વતી અને હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ મંગળવાર ખૂબ જ સારો દિવસ છે. એટલા માટે આ દિવસે એવું કોઈ કામ ન કરો, જે શુભ અશુભમાં ફેરવાઈ જાય અને તમારે પરેશાનીઓનો સામનો કરવો પડે. આવો જાણીએ શ્રાવણના મંગળવારે શું ન કરવું જોઈએ.
 
શ્રાવણના મંગળવારે ન કરો આ 5 કામ
 
- જો કે, મંગળવારે પૈસા સંબંધિત કોઈ લેવડ-દેવડ ન કરવી જોઈએ. પણ ખાસ કરીને શ્રાવણ ના મંગળવારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. આ દિવસે આપવામાં આવતી અથવા લીધેલી લોન દેવાના બોજને વધારે છે અને આર્થિક નુકસાનની સંભાવના વધી જાય છે.
- મહિલાઓએ શ્રાવણના મંગળવારે વાળ કાપવાનું ટાળવું જોઈએ. જેના કારણે ઘરમાં ગરીબી રહે છે.
- આજે કોઈ પણ વૃદ્ધ મહિલાનું અપમાન કરવાથી બચો. શ્રાવણના મંગળવારે આ કામ કરવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે અને કોઈપણ કામ પૂર્ણ થતું નથી.
- શ્રાવણ માં આવતા મંગળવારે, વ્યક્તિએ મીઠુ નાં ખાવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
- આજે તમે જે વસ્તુઓનું દાન કરો છો તેનું સેવન ન કરો. ઉદાહરણ તરીકે, જો તમે આજે કોઈને ઘઉં, ફળો અથવા કોઈપણ ખાદ્યપદાર્થો દાનમાં આપ્યા છે, તો તેનું સેવન જાતે કરવાનું ટાળો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments