Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janmashtami 2023- જન્માષ્ટમી ક્યારે છે

Webdunia
સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (13:32 IST)
Janmashtami 2023- દરેક વર્ષ ભાદ્રપસદ મહીનામા કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જનમદિવસ જન્માષ્ટમી પર્વ ઉજવાય છે. આ સમયે જન્માષ્ટમી 7 સપ્ટેમ્બર, 2023  આવી રહી છે. જણાવીએ કે શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમીની સાથે રોહિણી નક્ષત્રમાં થયુ હતો. આ વખતે જન્માષ્ટમી પર વૃદ્ધિ યોગ બની રહ્યો છે. તેને ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે. 
 
ભગવાન કૃષ્ણની 5250મી જન્મજયંતિ
કૃષ્ણ જન્માષ્ટમી અને બુધવાર, 6 સપ્ટેમ્બર, 2023
નિશિતા પૂજા સમય - 12:15 AM 01:01 PM, સપ્ટે 07 203 
 
પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 6 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 03:37 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બર 2023 ના રોજ સાંજે 04:14 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, 6 સપ્ટેમ્બર 2023, બુધવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments