Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nag panchami 2024 - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

Webdunia
રવિવાર, 4 ઑગસ્ટ 2024 (13:10 IST)
Nag panchami 2024 - નાગ પાંચમ પર ઘણા કાર્યોને નિષેધ જણાવ્યા છે. 
 
- માન્યતા  છે કે નાગપાચમના દિવસે ચૂલ્હા પર લોખંડની કડાહી કે તવો નહી રાખવું જોઈએ.
 
કહેવાય છે કે  આ દિવસે નાગદેવતા ભૂમિ પર ફરે છે  તેથી આ દિવસે ભૂમિ  ખોદવી કે  હળ ચલાવવું  ન જોઈએ 
 
આ દિવસે કપડા સીવા કે કઈક કાપવું પણ નહી જોઈએ. 
 
શાસ્ત્રો મુજબ નાગ પાચમ પર વાતાવરણમાં દેવતાઓના પવિત્ર ચૈતન્યના અતિસૂક્ષ્મ કણ ભૂમિ પર આવે છે. આ દિવસે નિષેધ કાર્ય કરવાથી રજ તમ પ્રધાન જાગૃત થઈ જાય છે. 
 
આ સ્પન્દન  દેવતાઓના તત્વ કાર્યમાં બાધા બની જાય છે. આથી વાતાવરન અપવિત્ર થાય છે. નાગ પાંચમ પર નિષેધ કાર્યો કરતા સમિષ્ટ પાપના ભાગી બને છે. 

નાગ પચમીનાં દિવસે શું કરવુ  ? 

નાગપંચમીના દિવસે નાગની પૂજા કરીને ચાંલ્લો કરવામાં આવે છે. આ સાથે કુલેરથી પૂજા કરવામાં આવે છે. નાગપંચમીના દિવસે વાંચવાનું પણ મહત્વ રહેલું હોય છે. તો તમે પણ આ રીતે કુલેર બનાવો.
 
સામગ્રી - એક કપ બાજરીનો લોટ અડધો કપ ગોળ
બનાવવાની રીત - નાગ પાંચમના દિવસે કુલરે બનાવવા માટે સૌ પ્રથમ બાજરીનો લોટ લો અને ચાળી લો. આ લોટને થાળીમાં લઇ લો. હવે એક બાઉલ લો અને એમાં ગોળ ચાકુની મદદથી છીણી લો. ત્યારબાદ આ ગોળમાં ઘી નાખો અને બરાબર ફીણી લો. આમ કરવાથી કુલેરનો સ્વાદ મસ્ત આવે છે.
હવે આ મિશ્રણમાં બાજરીનો લોટ નાખીને મસળી લો. આ ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરી લો.
 
મિક્સ કર્યા પછી તમને ઘી ઓછુ લાગે છે તો તમે થોડુ એડ કરી શકો છો. ખાસ ધ્યાન એ રાખો કે એક સાથે ઘી એડ કરવાનું નથી. થોડુ-થોડુ ધી ઓછુ લાગે તો એડ કરવાનું છે. આ લોટમાંથી નાની-નાની લાડુડી વાળી લો. તો તૈયાર છે બાજરીના લોટની કુલેર.
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments