Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nag panchami 2024 - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

naag panchami
Webdunia
રવિવાર, 4 ઑગસ્ટ 2024 (13:10 IST)
Nag panchami 2024 - નાગ પાંચમ પર ઘણા કાર્યોને નિષેધ જણાવ્યા છે. 
 
- માન્યતા  છે કે નાગપાચમના દિવસે ચૂલ્હા પર લોખંડની કડાહી કે તવો નહી રાખવું જોઈએ.
 
કહેવાય છે કે  આ દિવસે નાગદેવતા ભૂમિ પર ફરે છે  તેથી આ દિવસે ભૂમિ  ખોદવી કે  હળ ચલાવવું  ન જોઈએ 
 
આ દિવસે કપડા સીવા કે કઈક કાપવું પણ નહી જોઈએ. 
 
શાસ્ત્રો મુજબ નાગ પાચમ પર વાતાવરણમાં દેવતાઓના પવિત્ર ચૈતન્યના અતિસૂક્ષ્મ કણ ભૂમિ પર આવે છે. આ દિવસે નિષેધ કાર્ય કરવાથી રજ તમ પ્રધાન જાગૃત થઈ જાય છે. 
 
આ સ્પન્દન  દેવતાઓના તત્વ કાર્યમાં બાધા બની જાય છે. આથી વાતાવરન અપવિત્ર થાય છે. નાગ પાંચમ પર નિષેધ કાર્યો કરતા સમિષ્ટ પાપના ભાગી બને છે. 

નાગ પચમીનાં દિવસે શું કરવુ  ? 

નાગપંચમીના દિવસે નાગની પૂજા કરીને ચાંલ્લો કરવામાં આવે છે. આ સાથે કુલેરથી પૂજા કરવામાં આવે છે. નાગપંચમીના દિવસે વાંચવાનું પણ મહત્વ રહેલું હોય છે. તો તમે પણ આ રીતે કુલેર બનાવો.
 
સામગ્રી - એક કપ બાજરીનો લોટ અડધો કપ ગોળ
બનાવવાની રીત - નાગ પાંચમના દિવસે કુલરે બનાવવા માટે સૌ પ્રથમ બાજરીનો લોટ લો અને ચાળી લો. આ લોટને થાળીમાં લઇ લો. હવે એક બાઉલ લો અને એમાં ગોળ ચાકુની મદદથી છીણી લો. ત્યારબાદ આ ગોળમાં ઘી નાખો અને બરાબર ફીણી લો. આમ કરવાથી કુલેરનો સ્વાદ મસ્ત આવે છે.
હવે આ મિશ્રણમાં બાજરીનો લોટ નાખીને મસળી લો. આ ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરી લો.
 
મિક્સ કર્યા પછી તમને ઘી ઓછુ લાગે છે તો તમે થોડુ એડ કરી શકો છો. ખાસ ધ્યાન એ રાખો કે એક સાથે ઘી એડ કરવાનું નથી. થોડુ-થોડુ ધી ઓછુ લાગે તો એડ કરવાનું છે. આ લોટમાંથી નાની-નાની લાડુડી વાળી લો. તો તૈયાર છે બાજરીના લોટની કુલેર.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments