Webdunia - Bharat's app for daily news and videos

Install App

vastu tips - ઘરમાં પૂર્વજોના ફોટા લગાવતા પહેલા આટલી વાતો ધ્યાન રાખો..

webdunia vastu/shradh tips

Webdunia
સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (14:38 IST)
શ્રાદ્ધનું મહત્વ જાણો- શ્રાદ્ધમાં વડીલો અને પૂર્વજોને યાદ કરો અને એમની કુરબાનીને યાદ કરવાના આ 15 દિવસ હોય છે. 
*દિવંગત પરિજનના વિષયમાં વાસ્તુશાસ્ત્રનું જરૂર ધ્યાન રાખવુ જોઈએ. 
 
*ઘરમાં પૂર્વજોના ચિત્ર હમેશા નૈત્રૃત્ય દિશામાં લગાડો. 
 

* આવા ફોટા દેવતાઓના ફોટા  સાથે ન સજાવો. 
 
* પૂર્વજ આદરણીય અને શ્રદ્ધાના પ્રતીક હોય છે. પણ એ ઈષ્ટ દેવનું સ્થાન નથી લઈ શકતા. 
 
* જીવતા હોય ત્યારે ન તો ખુદના ફોટા બનાવવા કે ન તો તમારા ચિત્રોની પૂજા કરાવવી. 
 
* શયનકક્ષમાં(બેડરૂમ)માં પૂજાઘર અને પૂર્વજોના ચિત્ર લગાવવા અપશકુન ગણાય છે. 
 
* પૂર્વજોના ફોટા ક્યારે પણ ઘરના મંદિરમાં ન લગાવવા.  
 
* દીવાલ પર દિવંગત પૂર્વજોના ફોટા એવી રીતે લગાડોકે ફોટાનું મોઢું દક્ષિણ તરફ હોય.
 
* રસોડામાં પણ મૃત પિતરોના ફોટો ન લગાવો. 
 

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments