Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 17 કામ
Webdunia
ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (16:41 IST)
શ્રાદ્ધપક્ષમાં આ કામ નહી કરવા જોઈએ.
પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 10 કામ
- શ્રાદ્ધ પક્ષ 16 દિવસ સુધી શ્રાદ્ધ કર્મ કરનાર માણસ ને ન તો પાન ખાવું જોઈએ અને ના તો શરીર પર તેલ લગાવવું જોઈએ.
- શ્રાદ્ધ પક્ષના સમયે અને ખાસ કરીને અંતિમ દિવસે બીજા શહરની યાત્રા નહી કરવી જોઈએ.
- તે સિવાય ન તો ગુસ્સો કરવું જોઈએ.
- શ્રાદ્ધમાં ચણા, મસૂર, અડદ, સત્તૂ, મૂળી, કાળું જીરું, કાકડી, સિધાલૂણ, કાળા અડદ, વાસી કે અપવિત્ર ફળ ઉપયોગ નહી કરવા જોઈએ.
- શ્રાદ્ધ પક્ષમાં વાળ કપાવવા કે દાઢી નહી કરવી જોઈએ.
- શ્રાદ્ધ પક્ષમાં પશું પંખીઓને દાણા અને જળ આપવાથી વિશેષ ફળ મળે છે.
- પિતૃપક્ષમાં કેટલીક વસ્તુઓ ખાવું વર્જિત ગણાય છે જેમ કે ચણા, મસૂર, જીરું, સંચણ, દૂધી, કાકડી, સરસવનો શાક વગેરે.
- માંસ માછલી અને દારૂનો સેવન કદાચ ન કરવું.
- તર્પણ કરનાર માણસને વાસી ભોજન ન કરવું જોઈએ.
- શ્રાદ્ધપક્ષના સમયે કાળા તલનો ઉપયોગ કરવું શુભ ગણાય છે.
- શ્રાદ્ધના દિવસે લસણ-ડુંગળીનો ભોજન ઘર પર નહી બનાવવું જોઈએ. ભોજન સાત્વિક જ ખાવું.
- બટાકા, મૂળા, અળવી અને કંદવાળી શાક પિતરોંને નહી ચઢાવાય છે.
- ભોજન બનાવવામાં કોઈ પણ પ્રકારના લોખંડના વાસણનો પ્રયોગ નહી કરવું જોઈએ.
- શ્રાદ્ધપક્ષમાં તેમના પિતરોને તર્પણ કરતા હમેશા મોઢા દક્ષિણ દિશાની તરફ હોવું જોઈએ.
- વગર સંકલ્પના ક્યારે પણ શ્રાદ્ધ પૂરા નહી ગણાય તેથી શ્રાદ્ધના દિવસે હાથમાં અક્ષત, ચંદન, ફૂલ અને તલ લઈને પિતરોને તર્પણ કરવું.
- શ્રાદ્ધમાં કોઈ પણ બ્રાહ્મણનો અપમાન ન કરવું જોઈએ.
- કોઈ વૃદ્ધ માણસ કે જાનવરને પરેશાન કે ચિઢાવવુ નહી જોઈએ.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Pitru paksha 2019- શ્રાદ્ધની તિથિ ખબર ન હોય તો ક્યારે કરવું શ્રાદ્ધ જાણો?
Kheer-આ પકવાન વગર અધૂરો છે શ્રાદ્ધ જાણો સરળ વિધિ
શ્રાદ્ધ પક્ષમાં પિતૃ દોષ નિવારણના ઉપાય - Pitra Dosh nivaran
પિતૃદોષ તો નથી તમારી પરેશાનીઓનુ કારણ, આ રીતે મનાવો પિતરોને
Shradh paksh 2019- 13 સપ્ટેમ્બરથી પિતૃપક્ષનો આરંભ, જાણો તિથિ અને શ્રાદ્ધનું મૂહૂર્ત
વધુ જુઓ..
જરૂર વાંચો
Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો
Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ
એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી
સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ
મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ
વધુ જુઓ..
નવીનતમ
ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ
જોકસ - મંદિરમાં પુજારી
ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ
ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી
ગુજરાતી જોક્સ - બેંકમાં
આગળનો લેખ
સમય ઓછો હોય તો કેમ કરીએ દુર્ગા સપ્તશી પાઠ ?
Show comments