Dharma Sangrah

શ્રાદ્ધ: સીતાજીએ શા માટે નહી કરાવ્યું બ્રાહ્મણોને ભોજન

Webdunia
બુધવાર, 19 ઑગસ્ટ 2020 (10:29 IST)
પૂર્વજો માટે જે શ્રદ્ધાથી કરાય છે તેને શ્રાદ્ધ કહે છે. જે લોકો શ્રાદ્ધ કરે છે એ પોતે પણ સુખી સંપન્ન હોય છે અને તેમના પિતરોને પણ ખુશી મળે છે. શું તમે જાણો છો ભગવાન રામએ પણ તેમના પિતાનો શ્રાદ્ધ કર્યું હતું. ભગવાન રામ વનવાસના સમયે જ્યારે પુષ્કરમાં ઠહર્યા હતા તો તે સમયે તેમના પિતા દશરથના શ્રાદ્ધની તિથિ આવી. 
રામએ તેમના પિતાનો શ્રાદ્ધ કરવા માટે ઋષિ-મુની, બ્રાહ્મણોને આમંત્રિત કર્યું અને તેમને કંદમૂલ પિરસયા, જ્યારે સીતાજી બ્રાહ્મણોને ભોજન પિરસવા લાગી તો અચાનક ભીકાઈ ગઈ અને ઝાડીઓમાં ચાલી ગઈ. ભગવાન રામે લક્ષ્મણની મદદથી બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. જ્યારે બ્રાહ્મણ બધા ચાલ્યા ગયા તો બીકી ગઈ સીતાજી આવી. 

પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 17 કામ

ત્યારે ભગવાન રામને સીતાજીને આ અનૂચિત વ્યવહારનું કારણ પૂછ્યું તો સીતાજીએ કહ્યું "નાથ" જયારે બ્રાહ્મણૉને કંદમૂલ પિરસવા ગઈ તો તે બ્રાહ્મણોમાં મને મારા સસુરજીની છાયા જોવાઈ, તેની સામે હું કેવી રીતે આવતી આ કારણે શર્મથી હું બહાર હાલી ગઈ, માનવું છે કે જેનો શ્રાદ્ધ હોય એ પોતે બ્રાહ્મણના રૂપમાં શ્રાવ કરવા માટે આવે છે આ કારણે જેનો શ્રાદ્ધ કરાય ચે તેમના પસંદની વસ્તુઓ ખવડાવીએ છે . 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments