Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાદ્ધનો સારુ ફળ ઈચ્છો છો તો આ 2 વાતો યાદ રાખો

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (16:11 IST)
શ્રાદ્ધકાળમાં શ્રીમદભાગવત પિતૃસૂક્ત એંદસૂક્ત મધુમતિ સૂક્ત વગેરેના પાઠ કરવાના વિધાન છે એનાથી મન બુદ્ધિ અને કર્મની શુદ્ધિ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે . શ્રાદ્ધના અવસર પર દિવંગત પૂર્વજોની મૃત્યૂ તિથિના દિવસે નિમંત્રણ આપી બ્રાહમણને  ભોજન , વસ્ત્ર અને દક્ષિણા સાથે દાન આપીને શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. 
 
આ દિવસે પાંચા પાન પર જુદી-જુદી ભોજન સામગ્રી મુકીને પંચબલિ કરો. આ છે - ગૌ બલિ , શ્વાન બલિ,  કાક બલિ,  દેવાદિ બલિ અને કીડીઓ માટે . 
 
શ્રાદ્ધ માં એક હાથથી પિંડ અને આહુતિ આપો પરંતુ તર્પણમાં બન્ને હાથથી જળ આપવું જોઈએ. આથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને એમની કૃપાથી મનુષ્યના દુ:ખ કષ્ટ દૂર થઈ જાય છે. 
 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments