Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શા માટે મહિલા હોય કે પુરૂષ માંગલિક કાર્યોમાં રંગીન કપડા પહેરે છે

Why man and woman wear colourful clothes

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (19:47 IST)
ભારત રીત-રિવાજ અને પરંપરાઓનો દેશ છે અને આ બધુ કઈક સદીઓથી ચાલતું આવી રહ્યું છે . ઘણા રીત રિવાજ અને પરંપરાઓ વર્તમાનમાં ભલે જ પ્રાસંગિક ન હોય પણ આ જરૂરી છે. 
 
પણ આ પરંપરાઓ પાછળ કોઈ ન કોઈ પ્રયોજન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે વિધવા દ્વારા સફેદ સાડી પહેરવી જોઈએ. 
 
સફેદ રંગ એટલે કે સાદગીનો પ્રતીક . વિધવાઓએ સફેદ સાડી પહેરવા કહ્યું છે એ સાંસરિક મોહમાયાને મૂકેને માત્ર અને માત્ર ઈશ્વર ભક્તિમાં અજમાવી મન લગાડે. સફેદ રંગ એકાગ્રતાના પ્રતીક પણ માન્યું છે. 
 
ત્યાં જ રંગીન કપડાનો ઉપયોગ શુભ માંગલિક કાર્યમાં જ કરાય છે. રંગીન કપડા ભૌતિકતાની તરફ ઈશરો કરે છે . આ ખુશી , સમૃદ્ધિ અને સંપન્નતાના પ્રતીક ગણાય છે. આ જ કારણ છે કે મહિલા હોય કે પુરૂષ માંગલિક કાર્યમાં રંગીન કપડા પહેરે છે. 
 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments