Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેતજો આ ત્રણ વસ્તુઓ બીજાથી ક્યારે નહી માંગવી જોઈએ...

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (16:02 IST)
માણસ એક સામાજિક પ્રાણી હોવાની સાથે ઉર્જાનો સ્ત્રોત છે કદાચ તમે વિશ્વાસ નહી કરશો પણ બ્રાહ્મણની અસંખ્ય ઉર્જા અમારી અંદર સમાવેલ છે આ વાતનો પ્રમાણ પાતંજલિ શાસ્ત્રમાં છુપાયેલું છે. તમને જણાવી નાખે કે વાસ્તુની નહી પણ વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિથી પણ આ ત્રણ વસ્તુઓ બીજાની પાસેથી નહી લેવી જોઈએ. 
1. ઘડીયાલ- કોઈ માણસની ઘડીયાલને અમે પ્રયોગ નહી કરવું જોઈએ તેનાથી તેમની ઉર્જા અમારી અંદર આવવા લાગે છે જેનાથી ગુસ્સો, તનાવ અને ચિડિયાણુપન આવવા લાગે છે. 
2. રૂમાલ- કોઈ પણ માણસ કેટલિ પણ સારું કેમ ન હોય પણ તેનો ક્યારે પણ રૂમાલ પ્રયોગ નહી કરવું જોઈએ. કારણકે વાસ્તિ મુજબ જો તમે બીજાનો રૂમાલ પ્રયોગ કરો છો તો તનાવ વધે છે. બીજાનો રૂમાલમાં કીટાણુ અને બેક્ટેરિયા લાગેલા હોય છે. જેનાથી સંક્રમણ હોય છે. 
3. કપડા- જો તમે બીજા માણસના કપડાએ પહેરો છો તો આવું કદાચ ન કરવું. કારણકે તેનાથી બીજાની ઉર્જાનો મિલન હોવાથી વિચારો પર નકારાત્મક પ્રભાવ પડે છે. જે વાસ્તુ શાસ્ત્ર દ્વારા પ્રમાણિત છે. ત્યાં કોઈ માણસને જલ્દી ફેલાવનારા રોગ હોય તો કપડોના દ્વારા અમે પણ તેનો સંક્રમણ થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments