Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંધવિશ્વાસ- મંગળવારે અને ગુરૂવારે વાળ નહી ધોવા જોઈએ....

Webdunia
ગુરુવાર, 5 જુલાઈ 2018 (00:29 IST)
અમારા હિંદુ શાસ્ત્રમાં માનવું છે કે મંગળવારે અને ગુરૂવારે વાળ નહી ધોવા જોઈએ એના પાછળ અંધવિશ્વાસ એ છે કે અમારી સાથે Bad luck એટલે કે અમારું ખરાબ સમય કે અમારું કઈક ખરાબ થઈ શકે છે કે અમને કોઈ પણ રીતનો ધન નુક્શાન થઈ શકે છે આવા ઘણા અંધવિશ્વાસ જુદા-જુદા રીતે ગણાય છે . 
પણ આ પાછળ એક લોજિક આ છે કે મંગળવારે અને ગુરૂવારે વાળ નહી ધોવાથી પાણી બચત થાય છે. 
 એ હંસવું નહી આ સહી પણ છે જો ભારતના લોકો મંગળવારે અને ગુરૂવારે અઠવાડિયામાં જો બે દિવસ માત્ર એક બાલ્ટી પાણી બચત કરી શકે તો જાણૉ કેટ્લું પાણી બચાવી શકાય છે. વિચારો. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments