Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં રાખી છે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ તો કરો આ કામ, બદલી જશે કિસ્મત

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (18:01 IST)
ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ વધારેપણુ બધા ઘરોમાં હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે શ્રીકૃષ્ણની મૂર્તિની ખાસ રૂપથી પૂજા કરતા પર તેમની પૂર્ણ કૃપા હોય છે. વામન પુરાણમાં એક ખાસ વિધિનો વર્ણન કરાયું છે જેમાં ભગવાન કૃષ્ણ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આવો જાણીએ શ્રીકૃષ્ણની પૂજા કેવી રીતે કરવી જોઈએ. 
 
શ્રીકૃષ્નની મૂર્તિની આવી રીતે કરો પૂજા 
1. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનની પૂજા કરતા પહેલા તેમની મૂર્તિને સફેદ સરસવ કે તલને ઘી મિક્સ કરી સ્નાન કરાવુ જોઈએ. 
2. સ્નાન પછી સાફ કપડાથી શ્રીકૃષ્ણને શરીરને સુકાવીને સુંદર વસ્ત્ર અને આભૂષણથી તેમનો શ્રૃંગાર કરવું જોઈએ. 
3. ત્યારબાદ ભગવાનને ફૂલ ચઢાવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ. 
4. ભગવાનને ઘીનો દીપક લગાવું. પૂજામાં કૃષ્ણ ભગવાન સામે ધૂપ લગાવો. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments