rashifal-2026

શું તમે પણ બીજાની આ વસ્તુઓ માંગીને ઉપયોગ કરો છો? આ વાંચ્યા પછી નહી કરશો આવું...

Webdunia
મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (18:35 IST)
બીજાની આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી થઈ શકે છે મોટુ નુકશાન
દરેક કોઈ વ્યક્તિમાં બંને પ્રકારની ઉર્જા નકારાત્મક અને સકારાત્મક ઉર્જા થાય છે.  વાસ્તુમાં કહેવામાં આવ્યુ છે કે બીજાની વસ્તુઓનો ઉપયોગ ન કરવુ જોઈએ.  વાસ્તુના અનુસાર તેમની નકારાત્મક-સકારાત્મક વસ્તુઓ તેમની એ વસ્તુઓ દ્વારા કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી વાસ્તુ મુજબ બીજાની આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા બચવુ જોઈએ. 
 
આવો જાણીએ તેના વિશે.. 
- ભેટ કે લકી વસ્તુ - જો તમને કોઈને કોઈ ભેટ આપી છે તો તેને પણ કોઈને ન આપવી જોઈએ. આ ઉપરાંત જો તમારી કોઈ વસ્તુ લકી છે તો તેને તો બિલકુલ પણ કોઈને ન આપો. વાસ્તુ મુજબ તેને તમારી સકારાત્મક ઉર્જા તેની પાસે જતી રહે છે અને તમારુ જીવન અનેક રીતે પ્રભાવિત થાય છે. 
 
2. ઘડિયાળ - વાસ્તુ મુજબ ક્યારેય પણ બીજાની ઘડિયાળ પોતાના કાંડા પર ન બાંધવી જોઈએ. એવુ કહેવાય છે કે કાંડામાં ઘડિયાળ બાંધવાથી તમે  જીવનમાં ઊંચાઈઓ પર 
પહોંચી શકતા. એટલુ જ નહી તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત પણ બેકાર જાય છે. 
 
3. બીજાના કપડા ન પહેરશો - વાસ્તુ મુજબ બીજાના કપડા પહેરવા કે તેની નકારાત્મક ઉર્જા તમારી અંદર આવવા માંડે છે. તેથી હંમેશા બીજાના કપડા પહેરવાથી બચવુ જોઈએ. 
 
4. પેન - ક્યારેય પણ બીજાની પેન લો તો તેને જરૂર પરત કરો. વાસ્તુ મુજબ એવુ કહેવાય છે કે કોઈની પેનથી કામ કરીને તેને તરત જ પરત કરી દેવી જોઈએ. આવુ ન કરતા પૈસાનુ નુકશાન થાય છે. 
 
5. બેડ - ક્યારેય બીજાના બેડ એટલે કે બેડરૂમનો ઉપયોગ ન કરો. એવુ કહેવાય છે કે તેનાથી વાસ્તુદોષ વધે છે અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

વધુ જુઓ..

નવીનતમ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

આગળનો લેખ
Show comments