rashifal-2026

Prasad offering rules: કેવી રીતે લગાવીએ છે ભગવાનને ભોગ? 99% લોકો નથી જાણતા સાચી રીત

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (11:40 IST)
Bhog Rules- હિંદુ ધર્મમાં પૂજા પાઠના દરમિયાન ભગવાનને ભોગ લગાવવાની પરંપરા છે. તેમના રપ્રિય દેવતાને તેમના પસંદના ભોગ ચઢાવવાતથી તેમની કૃપા આખા પરિવાર પર બને છે અને ભગવાનનુ આશીર્વાદ મળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ઘણી વાર આવુ હોય છે કે ખૂબ પૂજા પાઠ કર્યા પછી પણ ભગવાન પ્રસન્ન નથી થતા અને તેમની કૃપા તમારા પર નથે બને છે. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે આવુ તેથી હોય છે કારણ કે જ્યારે ભગવાનને ભોગ લગાવીએ છે ત્યારે તમે ભોગ લગાવવાની સાચા નિયમ ખબર નથી હોય છે. જો તમને પૂજાનુ ફળ મેળવવો છે તો આ નિયમની અનહોની ભૂલીને પણ નહી કરવી જોઈએ. 
 
જાણી લો લગાવવાના નિયમ 
જ્યારે ભગવાનની પૂજા કરવામાં આવે છે, ત્યારે પૂજાનો એક ખાસ સમય હોય છે, તેવી જ રીતે ભગવાનને ભોજન અર્પણ કરવાનો પણ એક ખાસ નિયમ છે. શાસ્ત્રોના નિષ્ણાતો જણાવે છે કે જે સમયે તમે ભગવાનની પૂજા કરો છો, તે સમયે ભગવાનને ભોગ ધરાવો જોઈએ. ભગવાનને ભોગ ચઢાવતી વખતે પૂજામાં ચઢાવવામાં આવેલી સામગ્રીને ભગવાનની સામે થોડીવાર માટે છોડી દેવી જોઈએ, ત્યારબાદ ઘરમાં હાજર તમામ લોકોમાં પ્રસાદ વહેંચવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભોજન કરતી વખતે ભગવાનના ચરિત્રનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ ભોગ ચઢાવવામાં આવે ત્યારે તેને માત્ર સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, માટી અને લાકડાના વાસણોમાં જ ચઢાવવું જોઈએ. ઘરના કોઈપણ સભ્યએ આ વાસણમાં ભોજન ન ખાવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

વધુ જુઓ..

નવીનતમ

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

આગળનો લેખ
Show comments