Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારના સમયે બારણા ખોલતા જ કરવું જોઈએ આ કામ

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (00:34 IST)
વાસ્તુ મુજબ ઘરનો બારણો પણ તમને ઘણા રીતના દોષોથી બચી શકાય છે. ઘરને ઘણા રીતની પરેશાનીઓથી મુક્તિ અપાવવામાં બહુ મોટું યોગદાન રાખે છે. 
 
જો તમે પણ તમારા ઘરમાં થનારી બધી નાની-મોટી પરેશાનીઓથી જૂઝી રહ્યા છો તો વાસ્તુના આ ઉપાયને કરી શકો છો. જ્યાર બાદ તમને બધી પરેશાનીઓથી છુટકારો મળી જશે. 
 
સવારે સવારે જ્યારે પણ ઘરનો બારણું ખોલો તો ગંગાજળનો છાટવું અને ત્યાં સ્વાસ્તિક બનાવો. પણ ધ્યાન રાખો કે આ કાર્ય તમને સૂર્યોદય પહેલા કરવું છે. 
તે સિવાય તમે તમારા ઘરના બારણા પર અશોક અને કેરીના પાનનને લાલ દોરામાં બાંધીને લગાવી નાખો. હમેશા શુભ ફળ આપે છે. 
 
ભગવાન શિવને ચઢાવાય બિલ્વપત્રને પણ તોડવા બનાવીને તમારા ઘરના બારણા પર લગાવો. વાસ્તુ મુજબ આ બધા ઉપાયને કરનારને ક્યારે પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવું પડે છે. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments