Dharma Sangrah

જન્માષ્ટમી 2019 - રાધારાણીના પ્રેમની નિશાની છે કૃષ્ણના મુકુટનો મોરપંખ

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2019 (12:13 IST)
ભગવાન કૃષ્ણના મુકુટમાં જે મોરપંખ છે તેના પાછળ ઘણી માન્યતાઓ છે. કહેવું ચે કે આ મોરપંખથી આટલે લાગણી હતી કે તેને તેમના શ્રૃંગારનો ભાગ બનાવી લીધું હતું. પ્રભુના દરેક સ્વરૂપમાં એક વસ્તુ જે સમાન છે તે આ મોરપંખ જ છે. આવો જાણીએ મોરમુકુટ ધારણ કરવા પાછળ કઈ-કઈ માન્યતાઓ છે. 
 
મોરની પવિત્રતાથી પ્રભાવિત પ્રભુ 
બધા સંસારમાં મોર એક માત્ર એવું પ્રાણી છે જે તેમના સંપૂર્ણ જીવનમાં બ્રહ્મચર્ય વ્રતનો પાલન કરે છે. મોરનીનો ગર્ભધારણ પણ મોરંના આંસૂઓને પીઈને હોય છે. તેથી આટલા પવિત્ર પંખીના પંખને પોતે ભગવાન શ્રીકૃષ્ણ તેમના માથા પર ધારણ કરે છે. 

રાધારાણીના પ્રેમની ધરોહર  
માનવું છે કે રાધાજીના મહલમાં ઘણા મોરલા હતા. કૃષ્ણની વાંસળી પર જ્યારે રાધાજી નૃત્ય કરતી હતી તો મોર પણ કૃષ્ણભકતિમાં તેની સાથે ઝૂમવા લાગતા હતા. તેથી એક વાર મોરલાના એક વાર પંખ નૃત્ય કરતા સમયે જમીન પર પડી ગયું. જ્યારે ભગવાન કૃષ્ણએ તેને રાધાજીના પ્રેમના પ્રતીકના રૂપમાં તેમના મુકુટમાં ધારણ કરી લીધું. 
પ્રભુને પ્રિય હતા મિત્ર અને શત્રુ બન્ને જ 
કહેવું છે કે ભગવાન કૃષ્ણ મિત્ર અને શત્રુ બન્ને માટે મનમાં સમાન ભાવ રાખતા હતા. શ્રીકૃષ્ણના ભાઈ હતા બલરામ જે શેષનાગના અવતાર ગણાય છે. નાગ અને મોરમાં ખૂબ ભયંકર શત્રુતા હોય છે. તેથી શ્રીકૃષ્ણ મોરના પંખ તેમના મુકુટમાં લગાવીને આ સંદેશ આપે છે કે એ બધાના પ્રત્યે સમાન ભાવના રાખે છે. 
સુખ અને દુખનો પ્રતીક 
મોરપંખ પણ બધા રંગના પ્રતીક છે. તેમજ જીવન પણ બધા પ્રકારના રંગથી ભરેલો છે. ક્યારે સુખ તો ક્યારે દુખ ક્યારે ધૂપ તો ક્યારે છાયા. માણસને જીવનના બધા રંગને પ્રેમથી અપનાવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments