Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu Wedding Rituals: લગ્ન પછી ગૃહ પ્રવેશના દરમિયાન નવી વહુ શા માટે તેના પગથી ચોખા ભરેલો કળશ પાડે છે ? જાણો આ વિધિ પાછળનું કારણ

Webdunia
ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (12:45 IST)
Hindu Wedding Rituals: . સનાતન ધર્મમાં લગ્નના 16 સંસ્કાર માંથી એક છે જેને ખૂબ મહત્વપૂર્ણ અને શુભ સંસ્કાર ગણાયુ છે. હિન્દુ સમાજમાં સદીઓથી એવી પરંપરા ચાલી આવે છે કે લગ્ન પછી જ્યારે નવી વહુ પહેલીવાર સાસરે આવે છે, ત્યારે તેનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવે છે. ગૃહપ્રવેશના સમયે નવવધૂને ‘ચોખાથી ભરેલો કલશ’ ને પગ મારીને અંદર આવે છે અથવા નવવધૂની આરતી કરવામાં આવે છે અને નવવધૂના પગ રંગીન પાણીમાં બોળીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવે છે. 
 
શું છે  'ચોખાથી ભરેલો કલશ' પડાવવાની પરંપરાનુ મહત્વ 
સામાન્ય રીતે અન્નને પફ લગાવવુ અશુભ ગણાય છે. પણ નવી વહુના ગૃહ પ્રવેશ દરમિયાન એવી ઘણી રીતિ રિવાજ અને વિધિ વિધાન કરાવાય છે. આ દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર  'ચોખાથી ભરેલો કલશ'
રાખીએ છે અને પછી નવી વહુ જમણા પગથી  'ચોખાથી ભરેલો કલશ' ને પગ મારીને અંદર આવે છે. 
 
કહેવાય છે આ દરમિયાન જ્યારે  'ચોખાથી ભરેલો કલશ' ઘરની અંદર વિખેરાય છે તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. હિંદુ ધર્મમાં ઘરની વહુને માતા લક્ષ્મીનુ સ્થાન આપ્યુ છે અને માન્યતા છે કે વહુના શુભ પગલા પડવાથી હમેશા ખુશહાલી  બની રહે છે. 
 
ચોખાને પરિવારની સમૃદ્ધિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ચોખાથી ભરેલા કલશને પડાવવાથી એ પ્રતીક છે કે નવી વધૂ તેની સાથે લક્ષ્મી (સંપત્તિ અને સમૃદ્ધિની દેવી) ના આશીર્વાદ લાવે છે.

Edited by- Monica sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

Somwar Na Upay: સોમવારે બની રહ્યો છે ઉત્તરાષાઢા નક્ષત્ર કા સંયોગ, જરૂર કરો આ વિશેષ ઉપાય, જરૂર કરો આ ઉપાય મહાદેવ દૂર કરશે દરેક પરેશાની

Chaitra Navratri 2025:ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

આગળનો લેખ
Show comments