Biodata Maker

Rules for Hindu - હાથમાં નાડાછડી કેટલા દિવસ સુધી બાંધીને રાખી શકાય જાણી લો.

Webdunia
ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (00:44 IST)
Rules for Hindu- યજ્ઞ, લગ્ન, પૂજા, પરિક્રમા, રક્ષાબંધન, ભાઈબીજ પર કે મંદોરમાં લ્પી દેવના નામથી નાડાછણીને અમે હાથમાં બાંધે છે જાણો તેને ઉતારવાના નિયમ 
 
1.  પુરૂષ અને અપરિણીત છોકરીઓને જમણા હાથ પર અને પરિણીત મહિલાઓને ડાબા હાથ પર નાડાછણી બાંધવી જોઈએ. 
 
2. નાડાછડી બાંધતી વખતે યાદ રાખો કે તમારી મુઠ્ઠી બંધાયેલી હોવી જોઈએ.
 
3. નાડાછડીને માત્ર ત્રણ વખત વીંટાળવો જોઈએ.

ALSO READ: Maa Bahuchar Aarti Lyrics- બહુચર માં ની આરતી
4. જો તમે નાડાછડી બદલવા માંગો છો તો માત્ર મંગળવાર અને શનિવાર જ નાડાછડી બદલવા માટે શુભ દિવસો છે.
 
5. નાડાછડીને ફક્ત 21 દિવસ સુધી હાથ પર બાંધી શકાય છે, ત્યારબાદ તેને બદલી શકાય છે. આટલા દિવસો પછી તેનો રંગ ફિક્કો થવા લાગે છે.

ALSO READ: શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ - Sri Mahalakshmi Ashtakam
6. નાડાછડીને કાઢીને નિર્માલ્યમાં ઉમેર્યા પછી તેને માટીમાં દાટી દો અથવા નદી કે તળાવમાં ડુબાડી દો.
 
7. જેનો રંગ ફિક્કો પડી ગયો હોય અને જેના દોરા પણ નીકળતા હોય એવા નાડાછડીને પહેરવાથી ગ્રહ દોષ અને નકારાત્મકતા આવે છે.

Edited By- Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments