Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ સવારે ઘરના બારણા પર કરો પાણીનો આ નાનો ઉપાય, ખૂબ પૈસા આવશે

Webdunia
ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (09:20 IST)
રોજ સવારે પાણીથી કર્યું આ ઉપાય એવું ગણાય છે કે સવારે સવારે મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નિકળે છે. આ સમયે જે ઘરોમાં સાફ સફાઈ અને પવિત્રતાનો પૂરો ધ્યાન રખાય છે ત્યાં મહાલક્ષ્મી નિવાસ કરે છે. 
તાંબાના લોટામાં મુખ્યદ્વાર પર પાણી છાંટવાથી ઘરના આસપાસનો વાતાવરણ પવિત્ર થઈ જાય છે નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે. પવિત્ર વાતાવરણ ઘરોમાં સુખ-સમૃદ્ધિ અને ધનનો વાસ હોય છે. આવા ઘરમાં રહેતા લોકોને સ્વાસ્થય સંબંધી લાભ પણ પ્રાપ્ત હોય છે. 
 
અમારા ઘરમાં જે પણ મહિલા સવારે જલ્દી ઉઠતી હોય તેને આ ઉપાય કરવું જોઈએ. 
 
ઉપાય માટે મહિલાને સવારે જલ્દી ઉઠવું છે અને ઘરના મુખ્યદ્વાર પર દરરોજ તાંબાના લોટાથી જળ છાંટવું છે.
 
આ નાનકડો ઉપાય બહુ કારગર છે. જે ઘરોમાં આ ઉપ્યા કરાય છે ત્યાં મહાદેવીની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. 
 
તાંબાનો લોટો શા માટે .. 
બધા પ્રકારના પૂજ કાર્યમાં તાંબાના લોટાને ફરજિયાત જણાવ્યા છે. 
 
તાંબાની ધાતુને પવિત્ર ગણાય છે. સાથે જ તાંબાના લોટામાં રાખેલું પાણી પણ ઔષધીય ગુણ વાળો હોય છે. 
 
તેનો પાણી મુખ્યદ્બાર પર છાંટવાથી ઘરના આસ-પાસ રહેનાર સ્વાસ્થયા માટે હાનિકારક ઘણા સૂક્ષ્મ કીટાણુ નષ્ટ થઈ જાય છે. 
 
તાંબાના લોટાથી પાણી પીતા પર ત્વચા સંબંધી રોગોનો નાશ હોય છે. પેટથી સંબંધિત ઘણા રોગ જેવા કબ્જ, ગૈસ વગેરે પણ રાહત મળે છે. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments