Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂજા માટે આ 3 પ્રકારના વાસણ હોય છે ખૂબજ અશુભ, ઉપયોગ કરવું પડશે ભારે

Webdunia
રવિવાર, 12 મે 2019 (09:58 IST)
હિંદુ પરિવારોમાં મંદિરનો મુખ્ય સ્થાન હોય છે. માનવું છે કે સવારે ઉઠીને ભગવાનની પૂજા કરવાત્ઘી જીવનની મોટી-મોટી સમસ્યાઓનો ઉકેલ થઈ જાય છે. પણ શું તમે જાણો છો તમારી દરેક ઈચ્છા પૂરી કરવા પાછળ તમારા મંદિરમાં રાખેલા વાસનનો પણ ખૂબ મોટું હાથ હોય છે. તેથી આવો જાણી મંદિરમાં કયાં વાસણ જોય 
છે જેને મંદિરમાં રાખવું શુભ નહી અશુભ થાય છે. 
 
લોકો તેમના મંદિરમાં પૂજાની વસ્તુઓ રાખવા માટે જુદા-જુદા ધાતુના વાસણનો ઉપયોગ કરે છે. અમારા ધર્મમાં આ વાસણ કઈ ધાતુંના હોવા જોઈએ અને કઈ ધાતુંના નથી, આ સંબંધમાં ઘણા નિયમ જણાવ્યા છે. તેથી જ્યારે તમે એ ધાતુઓનો પૂજામાં ઉપયોગ કરો છો જેને વર્જિત ગણાય છે તો ધર્મ-કર્મનો પૂર્ણ પુણ્ય ફળ 
નથી મળતું. 
 
પૂજાના ઘણા નિયમ જણાવ્યા છે. શાસ્ત્રો મુજબ જુદા-જુદા ધાતુંના જુદા-જુદા ફળ આપે છે. એવું નહી કે તેના પાછળ માત્ર ધાર્મિક કારણ છે પણ ઘણા વૈજ્ઞાનિક કારણ પણ  આ તર્કને માને છે. જણાવીએ કે મંદિરમાં પૂજા કરવા માટે સોના-ચાંદી, પીત્તળ, અને તાંબાના વાસણનો ઉપયોગ શુભ ગણાય છે. ત્યાં બીજી બાજુ  લોખંડ અને એલ્યુમીનિયમ ધાતુથી નિર્મિત વાસણ વર્જિત કર્યા છે. 
 
પૂજા કરવા માટે હમેશા મંદિરમાં સોના,ચાંદી, પીત્તળ, અને તાંબાના વાસણનો ઉપયોગ કરવું જોઈએ. આ ધાતુઓને ઘસવું અમારી ત્વચા માટે પણ લાભદાયક રહે છે. તે સિવાય આ ધાતુઓને મંદિરમાં રાખવાથી અને તેનાથી પૂજા કરવા માટે પણ શુભ ગણાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

શિયાળામાં રાત્રે સૂતા પહેલા આ એક કામ કરો, સવારે તમારો ચહેરો ચમકી ઉઠશે

How to clean Sandals:વેડિંગ પાર્ટીમાં પહેરવા માટે ખરીદ્યા છે સેન્ડલ, નવા તરીકે રાખવા આ રીતને અપનાવો

માથામાં વધતી ખંજવાળ ખોડો નહીં પણ ઈન્ફેકશનને કારણે પણ હોઈ શકે, જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

વધુ જુઓ..

નવીનતમ

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

Mahakumbh Stampede - મહાકુંભમાં કેમ મચી ભગદડ, કોણ છે જવાબદાર ? આ 5 ઓફિસરોની ભૂલથી કચડાયા લોકો, જાણો સંપૂર્ણ સ્ટોરી

Vasant Panchami 2025-પીળી સાડીથી લઈને અનારકલી સૂટ સુધી, આ આકર્ષક ડિઝાઇનર ડ્રેસ સંપૂર્ણ છે

આગળનો લેખ
Show comments