Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવન કુંડની બહાર પડેલી સામગ્રીને હવન કુંડમાં ન નાખવું

Webdunia
રવિવાર, 6 મે 2018 (09:05 IST)
હવન અને યજ્ઞ હિંદુ ધર્મમાં શુદ્ધીકરણનો કર્મકાંડ છે. હવન  કુંડમાં અગ્નિ પ્રગટાવ્યા પછી આ પવિત્ર અગ્નિમાં ફળ, મધ, ઘી, કાષ્ઠ વગેરે પદાર્થોની આહુતિ મુખ્ય હોય છે. શુભકામના, સ્વાસ્થય અને સમૃદ્દિ વગેરે માટે હવન કરાય છે. 
સામાન્ય રીતે જ્યારે હવન કે યજ્ઞ કરાય છે તો હવનમાં સામગ્રી કે આહુતિ નાખતા સમયે કેટલીક સામગ્રી નીચે  પડી જાય છે. કેટલાક લોકો હવન પૂરા થયા પછી તેને ઉપાડીને હવન કુંડમાં નાખી દે છે, જે શાસ્ત્રોમાં વર્જિત ગણાય છે.
 
હવન કુંડની ઉપરની સીઢી પર જો હવન સામગ્રી પડી ગઈ છે તો તેને તમે હવન કુંડમાં ફરીથી નાખી શકો છો. તે સિવાય બન્ને સીઢીઓ પર પડેલી હવન સામગ્રી વરોણ દેવતાનો ભાગ હોય છે. તેથી આ સામગ્રી તેને જ અર્પિત કરી નાખવી જોઈએ. 
 
- હવન કુંડમાં સામગ્રી નાખવા માટે હમેશા શાસ્ત્રોની આજ્ઞા, ગુરૂની આજ્ઞા અને આચાર્યોની આજ્ઞાનો પાલન કરવું જોઈએ
- હવન કરતા સમયે તમારા મનમાં આ વિશ્વાસ હોવું જોઈએ જે તમારા કરવાથી કઈક ન થશે જે હશે એ ગુરૂના કરવાથી હશે. 
- કુંડ બનાવવા માટે અડગભૂત વાત, કંઠ, મેખલા અને નાભિને આહુતિ અને કુંડના આકારના મુજબ નક્કી કરવું જોઈએ. 
- જો આ કાર્યમાં થોડું વધારે કે ઓછું થઈ જાય તો તેનાથી રોગ શોક વગેરે મુશ્કેલી આવી શકે છે. 
- તેથી હવનને તૈયાર કરાવતા સમયે માત્ર સુંદરતાના જ ધ્યાન ન રાખવું પણ કુંડ બનાવતાથી કુંડ શાસ્ત્રો મુજબ તૈયરા કરવું જોઈએ. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments