Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજી કરશે જિદ્દ અને ગુસ્સાને શાંત, આ દિવસે કરો આ ઉપાય

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (15:02 IST)
બાળક જિદ અને ગુસ્સેલ સ્વભાવના આજકલ થતા જઈ રહ્યા છે. જેના કારણે માતા-પિતાને ખૂબ માનસિક અને આર્થિક પરેશાનીઓનો સામનો પણ કરવું પદે છે. 
શાસ્ત્રોના મુજબ આ સમસ્યાનો સમાધાન સંકટ મોચન ભગવાન હનુમાનની આરાધનાથી શક્ય થઈ શકે છે. તમે હનુમાનજીને ખુશ કરી તમારા બાળકને બુદ્ધિમાન અને શાંત બનાવી શકે છે. તેથી બાળકના ગુસ્સા પોતે ઓછું થઈ જશે. 
 
શાસ્ત્રો મુજબ જ્યારે જ્યોતિષ ગ્રહોના પ્રભાવથી બાળક જિદ્દી, ચીડિયું હોય, ક્રોધ વધારે કરવું, માતા-પિતા કે બીજા વડીલ લોકોની વાત નહી સાંભળતું હોય, તો હનુમાનજીના જમણા પગના સિંદૂર દર મંગળવારે અને શનિવારે બાળકના માથા પર લગાવો. 
ૐ હનુમનતે નમ: નો પાઠ કરો અને બાળકથી પણ કરાવો. હનુમાનજીના 12 નામના દરરોજ સ્મરણ કરવું. 
જે માણસને ગુસ્સો વધારે આવે છે તેના માટે આ ઉપાય ફાયદાકારી છે. હનુમાનજીને બળ અને બુદ્ધિના દાતા ગણાય છે. જો બાળકને કે પોતાને નજર વારેઘડી લાગતી હોય તો હનુમાનજીના ડાબા પગના સિંદૂર માથા પર લગાવો. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments