Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો જુદી-જુદી ઈચ્છાઓની પૂર્તિ માટે કયા ભગવાનને પ્રગટાવશો દીવો

Webdunia
મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (14:54 IST)
ભગવાનની સાચા મનથી પૂજા કરતા પર એ તેમના ભકત બધા કષ્ટ લઈ લે છે. જો તમે ઈચ્છા મુજબ સંબંધિત દેવી-દેવતાઓને દીપક પ્રગટાવીએ તો માણસની દરેક મનોકામના પૂર્ણ હોય છે. ધન પ્રાપ્તિ, ખરાબ સ્વપનથી મુક્તિ, નોકરીમાં પ્રમોશન વગેરે ઈચ્છાઓની પૂર્તિ હોય છે. જાણો કઈ ઈચ્છા માટે કયાં ભગવાનને દીવો પ્રગટાવવું જોઈએ. 
* ભગવાન કુબેરને ધનનો દેવતા ગણાય છે. ઘરના મંદિરની ઉત્તર દિશામાં ભગવાન કુબેરની ફોટા સ્થાપિત દરરોજ દીપક પ્રગટાવો. તેનાથી ધન પ્રાપ્તિના યોગ બને છે. 
 
* તમારા મિત્ર કે જીવનસાથીથી પ્રેમ મેળવવા ઘરના મંદિરમાં ભગવાન કૃષ્ણની ફોટા સ્થાપિત કરી નિયમિત તેમની પૂજા કરો. 
 
* રોગોથી મુક્તિ મેળવવા માટે ઘરના મંદિરમાં ભગવાન સૂર્યની ફોટા કે ચિત્રપટ સ્થાપિત કરી દરરોજ તેના પર જળ અર્પિત કરો અને દીપક પ્રગટાવો. 
 
* શ્રીગણેશની ફોટા ઘર કે દુકાનના મંદિરમાં સ્થાપિત કરી દરરોજ દીવો અને અગરબત્તી કરો. તેનાથી વ્યાપાર અને નોકરીમાં પ્રમોશન હોય છે. 
 
* ખરાબ અને ડરાવના સપનાથી મુક્તિ મેળવવા માટે મંદિરમાં રામભક્ત હનુમાનની પંચમુખી ફોટા સ્થાપિત કરી દરરોજ તેમની પૂજા કરો. 
 
* ઘર કે દુકાનમાં દેવી લક્ષ્મીની ફોટા સ્થાપિત કરી દરરોજ દીવો પ્રગટાવો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા મળાશે અને આવકના સાધનોમાં પણ વૃદ્ધિ થશે. 
 
* નોકરીમાં પ્રમોશન અને સફળતા મેળવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી બહુ શુભ હોય છે. 
 
* બાળકોના રૂમમાં દેવી સરસ્વતીની ફોટા સ્થાપિત કરી દરરોજ દીવો પ્રગટાવો. આવું કરવાથી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. 
 
* પારિવારિક સભ્યો કે દોસ્તોથી લડાઈ ઝગડા હોય છે તો ઘરના મંદિરમાં ભગવાન શિવની ફોટા સ્થાપિત કરો. 
 
* ઘરના મંદિરમાં ભગવાન શ્રીરામ , લક્ષ્મણ અને દેવી સીતાની ફોટા સ્થાપિત કરો. તે ઘર-પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમ બન્યું રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments