Webdunia - Bharat's app for daily news and videos

Install App

Varuthini Ekadashi‬ વરૂથિની એકાદશી પર કરવું આ 5 ઉપાય, બદલી શકે છે તમારી કિસ્મત

Ekadashi‬
Webdunia
સોમવાર, 25 એપ્રિલ 2022 (17:18 IST)
26  એપ્રિલ એટલે કે મંગળવારે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની પડનારી એકાદશીને વરૂથની કહે છે. આ એકાદશીને વ્રત કરનાર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાછલા બધા પાપનો નાશ થઈ જાય છે. આ એકાદશી પર કેટલાક ઉપાય કરાય તો તે માણસનો દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી શકે છે. આવો જાણીએ આ ઉપાયો વિશે. 
 
ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય હોય છે. તેથી એકાદશી પર ભગવાન વિષ્ણુને તુલસીની માળા જરૂર અર્પિત કરવી જોઈએ. 
 
એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું શુભ રહે છે. 
 
જો ધનલાભની ઈચ્છા રાખો તો આ એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ.
 
ભગવાન વિષ્ણુને એકાદશી પર કેસરયુક્ત ખીર, પીળા ફળ અને પીળા રંગની મિઠાઈનો ભોગ લગાવવું શુભ હોય છે. 
 
એકાદશીના દિવસે પીપળના ઝાડ પર જળ ચઢાવવું જોઈએ કારણલે પીપળના ઝાડ પર ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments