Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીના સમયે પતિ-પત્ની શા માટે નહી આવવું જોઈએ એક બીજાથી દૂર રહેવું જોઈએ

Webdunia
મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (12:45 IST)
નવરાત્રના હિંદુ ધર્મમાં મોટું મહત્વ છે. માન્યતા છે કે આ સમયે માતા જો આદિ શક્તિના નવ રૂપની સાથે ધરતી પર વાસ કરે છે. માણસ આ સમયે તેમની આધ્યાતમિક ઉર્જાનો વિકાસ કરે છે. આટલું જ નહી આ સમયે સાત્વિક ભોજન કરવાની સલાહની સાથે યૌનાચાર્યને વર્જિત ગણાય છે. પણ શું તમે તેનો કારણ જાણો છો.  
અધ્યાત્મ 
અધ્યાતમની નજરથી જુએ તો જે ઘરમાં નવરાત્રીનો પૂજન કરાય છે તે ઘરમાં દંપત્તિને ખાસ સમય યૌન સંબંધ બનાવવાથી બચવું જોઈએ. માનવું છે જે લોકો આ નિયમનો પાલન નહી કરે છે તેનો મન માતાની આરાધનામાં નહી લાગે છે. આવું કરતા લોકોનો મન વિચલિત રહે છે. જેના કારણે તેમનની સાધના અપૂર્ણ રહી જાય છે. 
 

 
ધર્મની સાથે વિજ્ઞાન પણ 
નોરતાના સમયે જે લોકો વ્રત રાખે છે તેના શરીરની ઉર્જામાં કમી આવી જાય છે. જેના કારણે તે માનસિક અને શારીરિક રીતે યૌનાચરણ માટે તૈયાર નહી રહે છે. આ કારણે આ ખાસ સમયે લોકોને પોતાના પર સંયમ રાખવા માટે કહેવાય છે. 
ધાર્મિક દ્ર્ષ્ટિકોણ 
ધાર્મિક  દ્ર્ષ્ટિકોણની વાત કરીએ તો નવરાત્રના દિવસોમાં માતારાની ધરતી પર વાસ કરે છે. માનવું છે કે માતાનો અંશ દરેક સ્ત્રીમાં હોય છે. આ જ કારણે આ સમયે  સુહાગન મહિલાઓને સુહાગની સામગ્રી આપવાની પણ પરંપરા છે. જેના કારણે નવરાત્રથી માણસ પોતાના પર સંયમ અને બ્રહ્મચર્યનો પાલન કરવા માટે કહેવાય 
છે. 
 
વિજ્ઞાન કહે છે. 
દરેક વર્ષ બે વાર નવરાત્રીના સમયે આશ્વિન અને ચૈત્રના સમયે ઋતુ પરિવર્તન હોય છે. અશ્વિન નવરાત્રીની સાથે શીત ઋતુનો આગમન હોય છે અને ચૈત્ર નવરાત્રના સાથે ગ્રીષ્મ ઋતુનો આગમન હોય છે. આ મૌસમમાં સૌથી વધારે સંક્રમણ હોવાનો ખતરો રહે છે. અમારા શરીરને તૈયાર કરવાની સાથે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે આ નવ દિવસ વ્રત અને સાધના કરવાનો વિધાન જણાવ્યું છે.  
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ