Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાગ્ય બદલવાની આસ્થા રાખતા આ મંદિરને નવરાત્રિમાં સજાવવા માટે ખર્ચાયા 4 કરોડથી વધુ Gold અને Cash

Webdunia
મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (11:18 IST)
ભારતમાં લોકોને મંદિર પ્રત્યે ખૂબ લગાવ જોવા મળે છે.  તહેવારોના અવસર પર આ મંદિરોની સજાવટ પણ ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. બીજી બાજુ આ નવરાત્રિમાં વિશાખાપટ્ટનમનુ એક મંદિર ખૂબ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરને સજાવવા માટે કરોડો રૂપિયા અને સોનુ લગાવવામાં આવ્યુ છે. 
 
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં નવરાત્રિના અવસર પર શ્રી કન્યકા પરમેશ્વરી મંદિરને ખૂબ ભવ્ય રીતે સજાવવામાં આવ્યુ છે. આ મંદિરની સજાવટથી લોકો તેની તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે અને તેને ઘણી ચર્ચા પણ કરવામાં આવી રહી છે. મંદિરની સમિતિ મુજબ દેવીના આ મંદિરને સજાવવામાં કરોડોના સોનાના ઘરેણા અને મુદ્રાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેવીને 2 કરોડ રૂપિયાના 8 કિલોના ઘરેણા અને કેશના રૂપમાં 2.5 કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે જેનાથી મંદિરની સજાવટ કરવામાં આવી છે. 
 
માહિતી મુજબ દર વર્ષે નવરાત્રિ પર દેવીના મંદિરને આ જ રીતે સજાવવામાં આવે છે અને દર વર્ષે દેવીની પ્રતિમાનુ વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. દેવીનુ આ મંદિર લગભગ 140 વર્ષ જુનુ બતાવાય રહ્યુ છે અને લોકોનુ કહેવુ છે કે દેવીને ઘરેણા અને રોકડ ચઢાવીને પૂજા કરવાથી ભાગ્ય ચમકે છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments