rashifal-2026

Astro Tips : ઘરમાં પૂજા કરતા સમયે આ વાતોંની કાળજી રાખવી. નહી તો થઈ શકે છે. નુકશાન

Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (00:55 IST)
હિંદુ ધર્મ (Hindu Dharm) માં પૂજાને ખાસ સ્થાન આપવામાં આવ્યુ છે. પૂજા પાઠનો દરરોજની ક્રિયામાં પણ ખાસ મહત્વ હોય છે. આશરે બધાના ઘરમાં પૂજાનો એક જુદો સ્થાન હોય છે. દરેક કોઈ આ પૂજા સ્થળમાં ભગવાનનો ધ્યાન કરે છે અને શાંતિથી તેમના ભગવાનની પૂજા કરે છે. ભક્ત તેમના ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘણા 
 
પ્રકારથી પૂજા પાઠ કરે છે પણ હમેશા આવુ હોય છે. કે દરરોજ પૂજા કર્યા પછી પણ તમારો મન અશાંત રહે છે કે પૂજાના સમયે મન અહીં-ત્યાં ભટકતો રહે છે. ઘણી વાર પૂજા 
 
કર્યા પછી પણ યોગ્ય ફળ નહી મળે છે. તેનો કારણ પૂજા દરમિયાન ઘણા પ્રકારની ભૂલ પણ થઈ શકે છે. તેથી દરરોજ પૂજા કરવી જેટલી જરૂરી છે પૂજાના કેટલાક નિયમ (Astro Tips) નો પાલન કરવુ પણ જરૂરી છે નહી તો તમને નુકશાન થઈ શકે છે. 
 
દિશાની કાળજી રાખવી 
તમારા ઘરના મંદિર કે પૂજા સ્થળ હમેશા ઈશાન ખૂણા ઉત્તર-પૂર્વ દિશામાં હોવો જોઈએ. આ દિશા ભગવાનના મંદિર માટે સૌથી શુભ ગણાય છે. પણ જો તમારા ઘરમાં પૂજાનો સ્થાન દક્ષિણ-પશ્ચિમ દિશામાં છે તો પૂજાનો ફળ ઓછુ મળશે. 
 
પૂજા કરતા સમયે આ રીતે રાખવુ મોઢુ 
પૂજા કરતા સમયે તમારું મોઢું પશ્ચિમની તરફ હોય અને મંદિરની કે ભગવાનનો મોઢુ પૂર્વની તરફ હોય. આટલુ જ નહી દેવી દેવતાઓની મૂર્તિની સામે ક્યારે પણ પીઠના બળ નહી બેસવો જોઈએ. 
 
આસનનો ઉપયોગ કરવું 
હમેશા લોકો જમીન પર બેસીની પૂજા કરવા લાગે છે પણ આ પૂજા કરવાની સાચી રીત નથી. પૂજાના દરમિયાન. આસનનો ઉપયોગ કરવુ જરૂરી હોય છે. એવુ માનવામાં આવે છે કે વગર આસન પર બેસી પૂજા કરવાથી દરિદ્રતા આવે છે. તેથી પૂજા કરતા સમયે સાફ આસનનો ઉપયોગ કરવુ જોઈએ. 
 
મંદિરમાં દીપક પ્રગટાવો 
જો ઘરમાં કોઈ મંદીર કે પૂજાનો સ્થામ હોય તો સવાર-સાંજે દીવો જરૂર પ્રગટાવો. ઘરમાં દીવા પ્રગટાવવાથી ભગવાનની કૃપા બની રહે છે. 
 
પંચદેવની પૂજા જરૂર કરવી 
ભગવાન વિષ્ણુ, ગણેશ, મહાદેવ, સૂર્યદેવ અને દેવી દુર્ગાને પંચદેવ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં દરરોજ પૂજા કરતી વખતે આ પંચદેવોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવું કરવા માટે વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ મળે છે અને દૈવી કૃપા પ્રાપ્ત થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments