Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ત્રી હોય કે પુરૂષ સાંજના સમયે આ નહી કરવું જોઈએ

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (19:31 IST)
અમારી દૈનિકથીથી લઈને રાતને સૂતા સુધી ઘણા એવા કામ છે જે સાંજને મૂકીને બીજા કોઈ પણ સમય કરી શકાય છે. શાસ્ત્રો મુજબ કેટલાક એવા કામ ચે જે સાંજના સમયે  જેના ઘરમાં કે માણસ દ્બારા કરાય તો તેને લક્ષ્મી સાથે બધા દેવી-દેવતા નારાજ થઈ જાય છે. 
* સાંજે તુલસી પર જળ નહી ચઢાવવું જોઈએ અને ન તો એના પાંદડા તોડવા જોઈએ પણ દીવો જરૂર કરવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ્-સમૃદ્ધિનો વાસ હોય છે. 
 
* સાંજના સમયે ઝાડૂ ન કરવી. આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર ચાલી જાય છે અને નકારાત્મકતા રહી જાય છે. જેનાથી દરિદ્રતાનો વાસ હોય છે. 
 
* આમ તો ક્યારે પણ કોઈની બુરાઈ કે નિંદા ન કરવી જોઈએ પણ સાંજે આ વાતનો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સાંજના સમયે ઘરનો વાતાવરણ ધાર્મિક અને પવિત્ર બનાવી રાખવું. સ્ત્રી હોય કે પુરૂષ સંબંધ ન બનાવવું. 
 
* ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ક્રોધ કરનાર પોતે દુખી હોય છે સાથે આસ-પાસના વાતાવરણને પણ બગાડી નાખે છે. સાંજના સમયે લક્ષ્મી પૃથ્વી પર આંટો મારવા આવે છે ત્યારે તમે અશાંત હશો તો લક્ષ્મી તમારા પર તેમની કૃપા નહી વરસાવશે. 
* અભ્યાસ માટે સવારનો સમય ઉત્તમ છે પણ સાંજના સમયે અભ્યાસ નહી કરવું જોઈએ. 
 
* સાંજે કઈક ખાવું પણ નહી જોઈએ. 

સંબંધિત સમાચાર

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments