Dharma Sangrah

સલમાન ખાન ફિટનેસ મંત્ર : રોજ 30 કિલોમીટર વોક

Webdunia
આજકાલ સલમાન ખાન પોતાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લઈ રહ્યો છે. તેણે શરાબ પીવાનું અને ધૂમ્રપાન જ નથી છોડ્યું પણ આની સાથે તે ચાલવા પણ જાય છે...તે પણ ખાસ્સા લાંબા અંતર સુધી. 

ગત વર્ષે સલમાન ખાને ટ્રાઈજેમિનલ ન્યુરલજીયાની સારવાર કરાવી છે. આ બીમારીને કારણે તેના કપાળ, ગાલ અને જડબામાં ઈલેક્ટ્રિક શોક લાગે તેવો દુ:ખાવો થતો રહે છે. સલમાનને આ સમસ્યા તેના મગજમાં પણ થઈ રહી છે પણ તેનું ઓપરેશન કરવું જોખમી છે, તે કોમામાં જઈ શકે છે. આટલી તકલીફ છતાં 'દબંગ' સલમાન ખાને પોતાની સખત કસરતના રૂટિનને છોડ્યુ નથી.

સૂત્રએ જણાવ્યુ છે કે, "સલમાન ખાન ફિટ રહેવાના અલગ અલગ રસ્તાઓ અપનાવી રહ્યો છે. જો તે પ્રાથમિક શેપમાં નહીં હોય તો તેની અસર તેના સામાન્ય સ્વાસ્થય પર પડી શકે છે."

સલમાન ખાને હવે સતારા સુધી ચાલતો જાય છે, જ્યા તે 'દબંગ 2'નું શૂટિંગ કરી રહ્યો છે.

સૂત્રએ ઉમેર્યું હતું કે, "તે દરરોજ પંચગની (જ્યા તે રોકાયો છે)થી વાઈ (જ્યા શૂટિંગ ચાલી રહ્યું છે) સુધી ચાલતો જાય છે. આ રસ્તો 15 કિલોમિટર લાંબો હોવાથી દિવસના અંતે સલમાન ખાન 30 કિલોમીટર જેટલું અંતર ચાલીને કાપી છે."

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ટૂંકી વાર્તા: સાચી મિત્રતા

આજે જમવામાં શુ બનાવશો ? જાણો આજના શાકની રેસીપી

સવારે ઉતાવળમાં નાસ્તાનું ટેન્શન ? તો 5 મીનીટમાં બનાવી લો પનીર સ્ટફડ ચીલા

શું તમે પણ છો ચા પીવાના શોખીન ? તો પીવો ગોળની ચા, આ સમસ્યાઓથી મળશે છુટકારો

તાંબાના વાસણમાં પાણી પીવું જીવલેણ બની શકે છે, આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ

આગળનો લેખ
Show comments