Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા, પાછા યુક્રેન મોકલવામાં આવ્યા: બેલારુસના રાજદૂત

ભારતીય વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા  પાછા યુક્રેન મોકલવામાં આવ્યા: બેલારુસના રાજદૂત
Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (19:15 IST)
બેલારુસે દાવો કર્યો છે કે પૉલૅન્ડની બૉર્ડર પર તહેનાત સુરક્ષાકર્મીઓએ અંદાજે 100 ભારતીય વિદ્યાર્થીઓને માર મારીને તેમને પાછા યુક્રેન મોકલી દીધા.
 
દાવો કરવામાં આવ્યો છે કે આ વિદ્યાર્થીઓને રોમાનિયાના એક શરણાર્થી કૅમ્પમાં જગ્યા આપવામાં આવી છે.
 
સંયુક્ત રાષ્ટ્રમાં બેલારુસના રાજદૂત વૅલેન્ટિન રયબાકોવે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના નિવેદનમાં આ જાણકારી આપી હતી.
 
રયબાકોવે કહ્યું, "પૉલેન્ડના બૉર્ડર સુરક્ષાકર્મીઓએ 26 ફેબ્રુઆરીએ લગભગ 100 ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથને માર્યું અને પાછું યુક્રેન મોકલી દીધું."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- મહેનત વાર્તા - સફળતા સખત મહેનતથી મળે છે

Paneer Thecha પનીર ઠેચા રેસીપી

Soft Drinks Side Effects - ઠંડા પીણાં પીવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે, આ રોગો શરીરને ઘેરી લે છે, ગરમીથી રાહત મેળવવા માટે શું પીવું જાણો

શું તમે પણ વાસણો ધોતી વખતે આ ખતરનાક ભૂલ કરો છો? જાણો આ બાબતો

Moral Story - નાસ્તિક રાહુલ

વધુ જુઓ..

નવીનતમ

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.

આગળનો લેખ
Show comments