Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારે કેરળને 10 કરોડની સહાય કરવાની જાહેરાત કરી

Webdunia
સોમવાર, 20 ઑગસ્ટ 2018 (12:30 IST)
CM વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કેરળને 10 કરોડની સહાય કરવાની જાહેરાત કરી હતી.    કેરળમાં પડેલા ભારે પૂરનાં કારણે આવી હોનારત થઈ હતી. કેરળનાં પુનઃવર્સન માટે તમામ રાજ્યની સરકારે સહાયની જાહેરાત કરી છે. કેરલમાં ભારે વરસાદને લઇને અનેક પરિવારનાં અંદાજે 2.23 લાખ જેટલાં લોકોનાં હાલ બેહાલ થઇ ગયાં છે. રાજ્યભરમાં શરૂ કરાયેલી 1568 રાહત શિબિરોમાં તેઓ હાલ આશરો લઈ રહ્યાં છે. 2 દિવસ સુધી સતત વરસી રહેલાં મુશળધાર વરસાદ પડ્યાં બાદ શુક્રવારનાં રોજ થોડોક વરસાદ ઓછો થયો છે. જો કે હવામાન વિભાગનું એમ કહેવું છે કે, હવે આગામી દિવસોમાં આ સ્થિતિ થોડી સામાન્ય થશે પરંતુ કેટલાંક વિસ્તારમાં વરસાદનો પ્રકોપ હજી પણ અવિરતપણે ચાલુ રહેશે. આંકડા મુજબ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીનાં સપ્તાહમાં કેરલમાં સામાન્ય કરતાં સાડા 3 ગણો વધુ વરસાદ થયો છે.

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments