Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરિયાપુરમાં મકાન ઢળી પડતાં એક જ પરિવારના 3 લોકો દટાયા, ફાયરબ્રિગેડની પહોંચી ઘટનાસ્થળે

Webdunia
મંગળવાર, 29 જૂન 2021 (13:31 IST)
રાજ્યમાં વરસાદની શરૂઆત થતાં જ અકસ્માતોની વણઝાર શરૂ થઇ ગઇ છે. ચોમાસું બેસતાં શહેરોમાં જર્જરિત અને જૂના મકાનો ધરાશાયી થવાની ઘટના અવાર નવાર બનતી હોય છે. ત્યારે આજે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર મકાનનો ભાગ ધરાશાયી થતં એક જ પરિવારના ત્રણ સભ્યો દટાયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તમામને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર આ મકાનમાં 3 ભાઇઓ સ્ટીમ પ્રેસનો ધંધો કરે છે. આ મકાન ખૂબ જ જૂનુ છે. આ મકાની બહારનો ભાગ જર્જરિત થઇ ગયો છે. 3 ભાઇઓમાંથી એક એક ભાઈ ત્યાં જ રહેતો હતો, બાકીના બે ભાઈનો પરિવાર અન્ય જગ્યાએ રહેતા હતો. જો રાતે તમામ પરિવારના સભ્યો હાજર હોત અને મકાનનો ભાગ પડ્યો હોત તો વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોત. જોકે સદનસીબે તેઓ બચી ગયા હતા.
આ દુર્ઘટનામાં ઇરફાનભાઈ, રેશ્માબેન અને પીરભાઈ ત્રણેયને ઇજા થતાં હાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મકાનની બહાર ભયજનક મકાન હોવાની જાહેર નોટિસ લગાવીને ગયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ

છત્તીસગઢી ડુબકી કઢી બનાવો અને ભાતનો સ્વાદ વધારવો

બદલાતી ઋતુમાં તમને UTI ન થાય તે માટે કરો આ 5 કામ

સરસવના તેલથી પગના તળિયાની કરો માલીશ, અનેક બીમારીઓ થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

આગળનો લેખ
Show comments