Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવધાન મિત્રો.... દિવાળીમાં ATMમાંથી નહી નીકળી શકે આ નોટસ

Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (16:55 IST)
આ વખતે દિવાળીની શોપિંગ તમારે માટે પરેશાનીથી ભરેલી બની શકે છે.. કારણ કે તમને એટીએમમાંથી 500 અને 2000ની નોટ નહી મળી શકે..  રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ બેંકોને પત્ર લખીને દિવાળી સુધી એટીએમમાંથી 500 અને 2000ના નોટ કાઢવાની વ્યવ્સથા બંધ કરવા માટે કહ્યુ છે. આ નોટોને બદલ એ તમને એટીએમમાંથી 100 રૂપિયાની નોટ મળશે.. જો આવુ થાય છે તો માર્કેટમાં કેશની સૌથી વધુ સમસ્યા ઉભી થઈ જશે.. 
 
આરબીઆઈના આ પગલાથી લોકોની તહેવાર પહેલા ખૂબ મુશ્કેલી થઈ શકે છે.. દિવાળી એવો તહેવાર હોય છે જ્યારે લોકો સૌથી વધુ કેશ ખર્ચ કરે છે અને એટીએમથી વધુ પૈસા કાઢે છે.. નોટબંધી દરમિયાન પણ બેંક એટીએમમાં 100ના નોટ વધુ નાખી રહી હતી.  જેની સંખ્યા ખૂબ ઓછી હોય છે. હવે જોવાનુ એ હશે કે શુ ફરીથી નોટબંધીવાળો સીન દિવાળી જેવા મોટા તહેવાર પર જોવા મળશે.. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments