Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેરાવળના સૂત્રાપાડામાં સામાજિક પરિવર્તન, સ્મશાન યાત્રામાં સામેલ થઇ 150થી વધુ મહિલાઓ

Webdunia
મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (13:44 IST)
હજુ પણ આપણો સમાજ માને છે કે પુત્ર વિના ગતિ નહી.... કારણ કે પરંપરાઓ અનુસાર ફક્ત પુત્રને જ ચિંતાને અગ્નિદાહ આપવાનો હક છે. પુત્રીઓને નહી. સાથે જ પુત્રીઓ અર્થીને કાંધ ન આપી શકે અને એટલું જ નહી પિંડદાન પણ ન કરી શકે. પરંતુ પરિવર્તનના આ દૌરમાં હવે પુત્રીઓ પણ અંતિમ સંસ્કારમાં ભાગ લઇ શકશે અને અર્થીને કાંધ પણ આપી શકશે. 
 
જોકે આ નવી સામાજિક પરિવર્તનની શરૂઆત વેરાવળ જિલ્લાના સૂત્રાપાડા ગામના જાળા વિસ્તારમાં શરૂ કરી થઇ છે. જ્યાં જાળા વિસ્તારમાં રહેનાર માન સિંહ ભાઇની પત્ની જશીબેનનું નિધન થઇ ગયું. જશીબેન પોતાની જીવનમાં પોતાને એક સ્વયં સૈનિક દળની સાથે જોડાયેલા હતા. જ્યારે ગામમાં તેમના નિધનના સમાચાર આવ્યા તો ગામની 150થી મહિલાઓ એકઠી થઇ ગઇ. 
 
ત્યારબાદ બધી મહિલાઓએ સ્મસાન યાત્રમાં પણ જોડાવવાનો નિર્ણય કર્યો. મહિલાઓએ ના ફક્ત જશીબેનની અર્થીને કાંધ આપી, પરંતુ તેમની ચિંતાને મળીને અગ્નિદાહ પણ આપ્યો. ત્યારબાદ તમામે તેમના મૃત શરીરને અંતિમ સલામી આપી. 
 
ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિમાં ઘરના કોઇ સભ્યના મોત પર પુત્ર અથવા પતિને જ મુખાગ્નિ આપવાની પરંપરા છે. પરંતુ આ મહિલાઓએ નારીને અબળા ગણાવવાની આ પરંપરા તોડી અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

આગળનો લેખ
Show comments