Webdunia - Bharat's app for daily news and videos

Install App

તળાવનું પાણી લાલ કેમ?

Webdunia
શુક્રવાર, 10 જૂન 2022 (13:38 IST)
તળાવના પાણી લાલ થવાની આ ઘટના ઘણી જગ્યાઓથી સામે આવી છે પણ પણ તેમાં માછલીઓ મરી ગઈ આવી ઘટના થઈ હતી. પણ અ ઘટના બનાસકાંઠાના મહાદેવ મંદિર પાસે વની છે. આ ઘટનાથી આખુ ગામ વિચારવા લાગ્યુ કે આવુ શા માટે થયું. 
 
બનાસકાંઠાના મહાદેવ મંદિર નજીકના તળાવનો પાણી જેમ કંકુ નાખીએ તેવુ તળાવનો પાણી લાલ કલરનો થઈ ગયો છે. આ ઘટના પછી ગામના લોકોમાં કુતુહલ સર્જાયુ છે. ગામના લોકો આ ઘટનાને આસ્થાથી જોડાયેલી ઘટનાનો અનુમાન લગાવી રહ્યા છે. 
 
તળાવનો પાણી લાલ શા માટે થયુ આ ઘટનાનો કારણ અત્યાર સુધી સામે નથી આવ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments