Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથનું દબદબાભેર સ્વાગત, અમદાવાદ એરપોર્ટ થી ઈન્દિરા બ્રિજ સુધી સાંસ્કૃતિક રોડ શો યોજાયો

Webdunia
ગુરુવાર, 21 એપ્રિલ 2022 (11:21 IST)
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જુગનાથના સ્વાગત-સત્કાર સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકા અને રમત-ગમત સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ એરપોર્ટ થી ઈન્દિરા બ્રિજ સુધી રોડની બંને તરફ 30 થી વધુ સ્ટેજ પર ગુજરાત સહિત દેશની સાંસ્કૃતિક વિરાસતને પ્રદર્શિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જનસમૂહ ઉત્સાહભેર જોડાયો હતો. રસ્તાની બંને તરફ જનતાએ મોરેશિયસ અને ભારતના ફ્લેગ દર્શાવી બંને દેશના પ્રધાનમંત્રીશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના રાસ-ગરબાની મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments