Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના દર્દીઓ માટે ના રેમડેસિવીર-ના ઓક્સિજન, ડોક્ટરે આપ્યું રાજીનામું

Webdunia
ગુરુવાર, 22 એપ્રિલ 2021 (12:18 IST)
ગુજરાતમાં કોરોનાની સંક્રમણની ગતિ ઝડપથી વધી રહી છે. દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. જેના લીધે સારવાર કરનાર દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે જ્યારે રિકવર ઓછા થાય છે. જેના લીધે હોસ્પિટલમાં દર્દીઓને ના તો બેડ મળી રહ્યા છે અને જો બેડ મળી જાય તો ઓક્સિજન મળતો નથી. 
 
રેમડેસિવીરને સમસ્યા પણ છે. ખાનગી હોસ્પિટલોમાં આવી મુશ્કેલીઓ વધુ છે. એટલા માટે બુધવારે આ બધાથી પરેશા થઇને ડો. વીરેન શાહે અમદાવાદના હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન (AHNA) ના સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું છે.
 
ડો. વિરેન શાહ થોડા દિવસો પહેલાં નગર નિગમ અને સરકારની સામે ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવિર અને ઓક્સિજનનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. પરંતુ તેમણે નગર નિગમ પર કોઇ નક્કર પગલાં ન ભરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવીર અને ઓક્સિજન મુશ્કેલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.પરિણામે ઘણા દર્દીઓ અને તેમના પરિવારોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હોમ આઇસોલેશનમાં દર્દીઓ પણ પરેશાન છે. 
 
આ બધી જ બાબતોને નગર નિગમથી માંડીને સરકાર સામે ઉઠાવી. ડો વીરેન શાહે આરોપ લગાવ્યો હતો કે પરેશાનીઓને દૂર કરવાના બદલે નગર નિગમ તેમને દોષી ગણાવે છે. 
 
કહેવામાં આવી રહ્યું છે મંગળવારે ડો. વિરેન શાહે મ્યુનિસિપલ કમિશ્નર પાસે AHNA ને પડી રહેલી મુશ્કેલીઓ વિશે જણાવ્યુ હતું, પરંતુ વહિવટી તંત્ર દ્વારા કોઇ સંતોષજનક જવાબ ન મળતાં નારાજ થઇને તેમણે રાજીનામું આપી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે નગર નિગમ તરફથી તેમને દોષી ગણવામાં આવતાં ડો. વીરેન શાહ નારાજ હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

વધુ જુઓ..

નવીનતમ

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

આગળનો લેખ
Show comments