Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટાટા કંપનીએ કરારનો ભંગ કર્યો, 2.50 લાખની સામે નેનો કાર માત્ર 3,000 બની,

ટાટા કંપનીએ કરારનો ભંગ કર્યો  2.50 લાખની સામે નેનો કાર માત્ર 3 000 બની
Webdunia
શુક્રવાર, 23 માર્ચ 2018 (13:32 IST)
ગુજરાત સરકારે ટાટા કંપનીને સાણંદ પાસે 11,000 હેકટર જમીન સાથે રૂ.37,000 કરોડની રાહતનુ પેકેજ 1 જાન્યુઆરી 2009માં આપીને પશ્ચિમ બંગાળના સીંગુરથી ભારતની સૌથી સસ્તી રૂ. 1,00,000ની કીંમતની ટાટા નેનો કર બનાવવા માટે ફેકટરી એક SMSથી લાવવામાં આવી હતી. જેમાં થયેલા કરારમાં એક શરત નં12 હતી કે વર્ષે 2,25,000 - અઢી લાખ કારનું ઉત્પાદન કરવું જ જોઈશે. પરંતુ આ વર્ષે 2017માં માત્ર 3,120 નેનો કાર જ બની છે તે પણ પુનાની ફેક્ટરીમાંથી કેટલાક ભાગો લાવીને એસેમ્બલ કરી છે.

2016માં 11,323 કાર બની હતી. 9 વર્ષમાં પણ 2.50 લાખ કાર બની હશે કે કેટલી બની તે ટાટા કંપનીએ જાહેર કરવું જોઈએ. તેની સામે અહીં આવેલી અમેરિકાની ફોર્ડ કંપનીએ 2017માં 3,00,000 કારનું ઉત્પાદન કર્યુ છે. જેને સરકારે કોઈ રાહતો આપી નથી. આમ ટાટાને સરકારે નાણાંની સહાય કરી છે તેમાંથી ગુજરાતના દરેક કુટુંબને એક ફોર્ડ કાર મફતમાં આપી શકાઈ હોત. આ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્નનો ભાજપ સરકાર થોડો ઉત્તર આપ્યો હતો. આમ ભાજપ સરકારે પ્રસિદ્ધ મેળવવા માટે રાજકારણ રમ્યું હતું તે ગુજરાતના લોકો માટે ભારે પડ્યું છે. ટાટાએ કરાર ભંગ કર્યો હોવા છતાં તેમની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments