Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર અહેમદ પટેલ અને શંકરસિંહ વચ્ચેના યુદ્ધથી બે ભાગ પડવાની શક્યતાઓ

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2017 (12:18 IST)
ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા  શંકરસિંહ વાઘેલાએ  પોતાના જ પક્ષ કોંગ્રેસ સામે બળવો પોકાર્યો છે ત્યારે મૂળ કોંગ્રેસીઓએ બાપુ સામે તલવાર ખેંચવાની તૈયારીઓ કરી છે. ગુજરાતમાં હવે અહેમદ પટેલ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે રાજકીય જંગ જામશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે  ચૂંટણી ટાણે જ શંકરસિંહ વાઘેલાએ  કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે  બાંયો ચડાવી  છે જેના પગલે કોંગ્રેસમાં બે ભાગલા પડે તેવી શક્યતા છે.

કોંગ્રેસના કેટલાક કાર્યકર સુત્રોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે શંકરસિંહ ખાસ કરીને અહેમદ પટેલથી  નારાજ છે કેમ કે,તેમનુ માનવુ છે કે,અહેમદ પટેલના રાજકીય વર્ચસ્વને લીધે જ ગુજરાત કોંગ્રેસમાં તેમનુ ધાર્યુ થાય છે એટલે જ બાપુના સમર્થકોએ તો સોશિયલ મિડિયામાં અહેમદ પટેલ વિરૃધ્ધ કોમેન્ટોનો મારો શરૃ કરી દીધો છે. બીજી તરફ, મૂળ કોંગ્રેસીઓ હવે બાપુને ભાજપની નજરે જોઇને મોરચો માંડવા તૈયારી કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે, જો શંકરસિંહને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવે તો કોંગ્રેસને કોઇ રાજકીય નુકશાન નથી.  આગામી દિવસોમાં શંકરસિંહ - અહેમદ પટેલ વચ્ચની રાજકીય લડાઇ છેક રસ્તા-ગલીઓ સુધી પહોંચી શકે છે.  

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments