Webdunia - Bharat's app for daily news and videos

Install App

નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય બે દિવસ રહેશે બંધ

નળસરોવર-થોળ 2 દિવસ બંધ રહેશે
Webdunia
બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (19:42 IST)
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય બંધ 
5 અને 6 ફેબ્રુ.ના રોજ પક્ષી ગણતરી થશે
બંને જગ્યાઓ  મુલાકાતીઓ માટે બંધ 
 
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં તારીખ 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022 પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતીઓના અવર જવરથી પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે છે. 
 
આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 28 તથા 33થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments