Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના લોકગાયિકા મિતલબેન રબારીએ વેક્સીનનો લીધો પ્રથમ ડોઝ

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (09:05 IST)
કોરોના વાયરસ કોવિડ – ૧૯ અન્વયે રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૪૫ વર્ષના તમામ લોકો માટે નિઃશૂલ્ક કોવિડ રસી અભિયાન અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર હોસ્પિટલ અથવા સરકાર દ્વારા આયોજિત અન્ય કોઈ પણ રસીકરણ કેમ્પ જેવા સરકારી રસીકરણ કેન્દ્રો પરથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૩ વર્ષીય લોકગાયિકા મિતલબેન રબારીએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો.
 
વધુમાં મિતલબેને વિના મૂલ્યે આપવામાં આવતા રસીકરણ અન્વયે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા રસીકરણ સુરક્ષિત છે અને રસીકરણએ આપણા અને આપણા પરિવારના આરોગ્ય માટે જરૂરી છે. તેમ જણાવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને રસીકરણ કરાવી આ લડતમાં રાજ્ય સરકારને સહકાર આપવા અને ફરજીયાત રસીકરણ કરાવવા માટે અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments