Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના દિગ્ગજ નેતા માઘવ સિંહ સોલંકીનુ નિઘન, 4 વાર રહી ચુક્યા છે ગુજરાતના CM

Webdunia
શનિવાર, 9 જાન્યુઆરી 2021 (08:49 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માઘવ સિંહ સોલંકીનુ નિઘન થઈ ગયુ છે. માઘવ સિંહ સોલંકી કોંગ્રેસના મોટા નેતા હતા અને તેઓ ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી  રહી ચુક્યા છે. શનિવારે 94 વર્ષની આયુમા તેમનુ નિધન થઈ ગયુ છે. માઘવ સિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેમનો જન્મ એક કોળી પરિવારમાં થયો હતો. સોલંકી કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવતા હતા. તેઓ ભારતના વિદેશ મંત્રી પણ રહી ચુક્યા હતા. 
<

Shri Madhavsinh Solanki Ji was a formidable leader, playing a key role in Gujarat politics for decades. He will be remembered for his rich service to society. Saddened by his demise. Spoke to his son, Bharat Solanki Ji and expressed condolences. Om Shanti.

— Narendra Modi (@narendramodi) January 9, 2021 >
ગુજરાતના રાજકારણ અને જાતિના સમીકરણોનો ઉપયોગ કરીને સત્તા પર આવેલા માધવસિંહ સોલંકીને KHAM  થિયરીનો જનક માનવામાં આવે છે. KHAM  એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. 1980 ના દાયકામાં, તેમણે આ ચાર વર્ગોને એક સાથે જોડ્યા અને ભારે બહુમતી સાથે સત્તા પર આવ્યા. માધવસિંહ સોલંકીના આ સમીકરણે ગુજરાતની અગડી જાતિને ઘણા વર્ષો સુધી સત્તામાંથી બાકાત રાખી દીધી.

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments