Webdunia - Bharat's app for daily news and videos

Install App

એપાર્ટમેન્ટનાં ફ્લેટમાં આગ લાગતા મકાન માલિક જીવતા ભુંજાયા

એપાર્ટમેન્ટ
Webdunia
શનિવાર, 18 જાન્યુઆરી 2020 (11:57 IST)
મોરબીમાં રાધાપાર્ક સોસાયટીમાં સાહેબ એપાર્ટમેન્ટમાં વહેલી સવારે અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આગે સમગ્ર ફ્લેટને પોતાના કબ્જામાં લીધું હતું. ઘટના અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરતાં ફાયર બ્રાઉઝર ઘટના સ્થળે પહોંચ્યૂ હતું. જોકે દશેરાએ ઘોડું ન દોડયું શોભાનાં ગાંઠિયા સમાન ભંગાર ફાયર બ્રાઉઝરનો પમ્પ આગના સમયે જ ચાલુ ન થતા પાણીની છટકાવ થઈ શક્યો ન હતો. ફાયર વિભાગ દ્વારા તરત બીજો ફાયર બ્રાઉઝર બોલાવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં મકાન માલિક અશોકભાઈ વલ્લભભાઇ ભગીરથ ઘરમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. બનાવ બાદ સ્થાનિકોનો ફાયર વિભાગ પર આક્ષેપ કર્યો હતો કે ફાયર સાધનો ચાલતા ન હોવાનના કારણે અશોકભાઇ નું મોત નિપજયય હતું. બાદમાં મૃતક અશોકભાઈને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ

Dal Masala Recipe- આ રીતે ઘરે જ તૈયાર કરો દાળ મસાલો, હોટેલ જેવો જ સ્વાદ આવશે

Child Moral Story- સતત પ્રયત્નોનું મહત્વ

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

આગળનો લેખ
Show comments