Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kishan Bharwad murder case,- કિશન હત્યા કેસઃ ATS નો મોટો ખુલાસો

Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (15:39 IST)
કિશન હત્યા કેસઃ ATS નો મોટો ખુલાસો
કિશન ભરવાડના હત્યારાઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેમા તેમના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવી શકે છે. આ કેસમાં હવે ED પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામીને લઈને મૌલાનાની પૂછપરછ કરાઈ છે.
 
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મૌલાના કમરગની ઉસમાની અને મૌલાના ઐયુબની પૂછપરછમાં નવી વાતો સામે આવી રહી છે. હાલ આ મામલે ATSની ટીમ તપાસ હાથ ધરી છે. ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે ATSએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યુ કે કમરગની અને શબ્બીર શાહઆલમ મોટી મસ્જિદમાં મળ્યા હતા
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments