Webdunia - Bharat's app for daily news and videos

Install App

દર્દનાક- ખગોશીની લાશને પહેલા એસિડથી સળગાવ્યું પછી નાળીમાં ફેકયા

Webdunia
રવિવાર, 11 નવેમ્બર 2018 (09:22 IST)
અંકારા- તુર્કીના એક છાપાનો દાવો કર્યા છે કે વૉશિંગટન પોસ્ટના પત્રકાર જમાલ ખગોશીની હત્યા પછી તેના શવના નાના નાના ટુકડા કરી તેજાબમાં નાખીને ગળાવી દીધું. ત્યારબાદ તેને નાળીમાં વહાવી દીધું. 
 
સઉદી અરબના પત્રકાર જમાલ ખગોશીના મોત મામલે નવો ખુલાસો થયો છે.સૌદી અરબના સરકારી અખબાર daily sabah ના સૂત્રોના મતે શએક રિપોર્ટ પ્રકાશિત કરી છે. તેમાં દાવો કર્યું છે કે ખગોશીની હત્યા કર્યા પછી હત્યારાઓએ લાશને એસિડથી સળગાવી દીધી અને પછી ગટરમાં ફેકી દીધી હતી. જેથી સબૂત મટી જાય. ઇસ્તાંબુલમાં સઉદી દુતાવાસ પાસે એક ગટરમાં મળેલા સેમ્પલોમાં એસિડના દાગ જોવા મળ્યા હતા. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments