Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગ્ગન્નાથની 143મી રથયાત્રા : ઈતિહાસમાં પહેલીવાર રથ મંદિરની બહાર નીકળશે નહીં

Webdunia
મંગળવાર, 23 જૂન 2020 (10:15 IST)
અમદાવાદ રથયાત્રા: CM રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, DGP સહિતના લોકો ભગવાન જગન્નાથની પહિંદવિધિમાં પહોંચ્યા
 
ગૃહ પ્રધાનની મંદિર માં ટ્રસ્ટીઓ સાથે પોલીસ અધિકારીઓ સાથે સતત બેઠક ચર્ચા.  
3 રથને મંદિર ગેટની બહાર લઈ જવાની શક્યતાઓ પર થઇ ચર્ચા 
હાઈ કોર્ટના ઓર્ડ ની અવમાનના ના થાય એ રીતે રથ ને મંદિર ના પરિસર ની બહાર લઈ જઇ શકાય કે નહીં એ અંગે થઈ રહ્યો છે વિચાર. 
 
ભાવનગરમાં રથયાત્રાને લઇ પહિંદ વિધી શરૂ, રથયાત્રા માત્ર મંદિર પરિષરમાં જ ફરશે, રાજવી પરિવારના વિજયરાજસિંહજી હાજર રહ્યાં, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યાં
 
અમદાવાદઃ જગન્નાથ મંદિર પરિસરમાં રથને કયા રૂટમાં ફેરવવો તે અંગે ડીજી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે કરી ચર્ચા, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા ની માગ પર કોઈ નિરાકરણ નહી, પોલીસ પ્રસાશન હાઇકોર્ટના આદેશનું પાલન કરશે

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments