Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત આવી રહેલા ઇઝરાયલી જહાજ પર મિસાઇલ વડે હુમલો, મુંદ્રા તટ પર પહોંચ્યું જહાજ

Webdunia
શનિવાર, 27 માર્ચ 2021 (18:52 IST)
ઇઝરાયલનું માલવાહક જહાર આખરે શુક્રવારે ગુજરાતના મુંડ્રા પોર્ટ પર પહોંચી ગયું છે. તેના પર ગુરૂવારે મિસાઇલ એટેક કરવામાં આવ્યો હતો. ઇઝરાયલનો આરોપ છે કે આ હુમલો ઇરાને કરાવ્યો હતો. જોકે તેની પુષ્ટિ થઇ નથી. ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તે આ ઘટના પર બારીકાઇથી નજર રાખી રહ્યા છે. જોકે ભારત સરકારે તેના પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. 
 
ઇઝરાયલી કંપની આ જહાજ તંજાનિયાથી ભારત તરફ આવી રહ્યું હતું. આ દરમિયાન જહાજ સાથે એક મિસાઇલ ટકરાઇ હતી. જહાજના એક ભાગમાં આગ લાગી હતી અને એંજીનમાં થોડી ખરાબી આવી હતી. ક્રૂ મેંબર્સએ આગને ઓલવી દીધી છે. એંજીન પણ આ સ્થિતિમાં હતું તેની મદદથી આગળ વધારી શકાતું હતું. 
 
ગત મહિને ઓમાનની ખાડીમાં પણ ઇઝરાયલી જહાજ પર હુમલો થયો હતો. 25 ફેબ્રુઆરીના રાત્રે એમવી હેલિયોસ રે નામના આ જહાજ પર થયેલા હુમલાને લઇને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ ઇરાને દોષી ગણાવ્યા હતા. તો બીજી તરફ ઇરાને આ આરોપથી ઇનકાર કર્યો હતો.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments