Webdunia - Bharat's app for daily news and videos

Install App

માણાવદરમાં 2 વર્ષના માસૂમને 3 કૂતરાએ ફાડી ખાધો, હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોત

Webdunia
મંગળવાર, 19 જુલાઈ 2022 (12:10 IST)
જૂનાગઢમાં રખડતાં ઢોર પ્રત્યે તંત્રની ઉદાસીનતાને લીધે વધુ એક માસૂમે જીવ ખોયો છે. વન્ય પ્રાણીઓના હુમલા બાદ હવે રખડતા કૂતરાઓએ માત્ર 2 વર્ષના બાળક ઉપર હુમલો કરતાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બાદ ગામલોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકના ગણા ગામે છોટાઉદેપુરના નાનાવટા ગામનો પરિવાર મજૂરી અર્થે આવેલો હતો. એમાં જગદીશ રાઠવાના 2 વર્ષના રવીન્દ્ર નામનો પુત્ર પોતાના ઘર પાસે રમતો હતો. ત્યારે 3 કૂતરા આવી ચડ્યા હતા અને તેને ફાડી ખાધો હતો. બાળક કંઈક અવાજ કરે એ પહેલાં તેનું મોત થઈ ગયું હતું. બાદમાં જ્યારે કૂતરાના અવાજના લીધે પરિવારના સભ્યો બહાર આવ્યા હતા. તાત્કાલિક પરિવારે બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ બાળકનું મોત થયું હતું.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments