Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - અમરનાથ દુર્ઘટના દરમિયાન 10-15 હજાર ભક્તો ગુફા પાસે હતા, અચાનક આવ્યું પૂર, લોકો તંબુઓ સાથે તણાઈ ગયા

Webdunia
શનિવાર, 9 જુલાઈ 2022 (13:28 IST)
ગુફાથી એકથી બે કિલોમીટરની ત્રિજ્યામાં વાદળ ફાટ્યું હતું. ભક્તો માટે ઊભા કરાયેલા 25 જેટલા ટેન્ટ અને બેથી ત્રણ લંગર પહાડો પરથી જોરદાર પ્રવાહ સાથે આવેલા પાણીમાં તણાઈ ગયાં હતાં. દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્ય ચાલુ છે. સેનાના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસ, NDRF, ADRF, ITBPના જવાનો અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે. નીચેના Videoમાં જુઓ દુર્ઘટના

<

Another video-
Closest visual of Water came from above of the cave after cloud burst in Amarnath.#AmarnathYatra #AmarnathCave #AmarnathCloudburst #cloudburst #अमरनाथ #AmarnathYatris #Jammu #अमरनाथ_गुफा pic.twitter.com/MZNNFF4UbU

— Anil Kumar Verma (@AnilKumarVerma_) July 9, 2022 >

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments