Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં Corona પૉઝિટિવની મોત, ગુજરાતમાં મૃતકોની સંખ્યા 5 થઈ

Webdunia
રવિવાર, 29 માર્ચ 2020 (13:01 IST)
અમદાવાસમાં Corona પૉઝિટિવની મોત, ગુજરાતમાં મૃતકોની સંખ્યા 5 થઈ 
અમદાવાદમાં કોરોના વાયરસ ( Corona Virus) કોવિડ19થી પીડિત 45 વર્ષીય એક માણસની રવિવારે સવારે મોત થઈ ગઈ. સ્વાસ્થય વિભાગએ જણાવ્યુ કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 5 લોકોની મોત થઈ ગઈ છે. 
 
વિભાગએ જણાવ્યુ ક્ર મૃતક મધુમેહથી પીડિત હતો. તેની સાથે અમદાવાદમાં અત્યાર સુધી આ ઘાતક રોગના કારણે 3 લોકો તેમના જીવ ગુમાવી ચૂક્યા છે. 
તેનાથી પહેલા ભાવનગર અને સૂરતમાં એક-એક માણસની મોત થઈ ગઈ હતી. શનિવાર સુધી રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 55 હતી. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments